SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારિયા ગુણદેવની ભાર્યા જયશ્રી, સાહૂના પુત્રો વીરા, પૂના, લુણ, વિકમ, ખેતા, હરપતિ, કર્મટ, રાણા, તેમાંના કર્મટના પુત્ર ખીમસિંહ, વીરદેવ, તેના પુત્ર અરિસિંહ વગેરે કુટુંબ સાથે ગાંગદેવે (બિબે) ભરાવ્યાં. (૧૨) સં. ૧૨૦૪ના ફાગણ વદિ ૧૧ને મંગળવારે શ્રીનેમિનાથ ભવના મંદિરના મુખ્ય મંડપના ગોખલામાં શ્રીશાંતિનાથ ભ૦નું બિંબ (પધરાવ્યું.) સં. ૧૨૦૬ના જેઠ સુદિ ને મંગળવારે શ્રેષ્ઠી સહજિગના પુત્ર પરમ શ્રાવક ઉદ્ધાએ, પિતાના નાના ભાઈ ભેદા, ભાણેજ મામા અને બહેન લલી વગેરે પિતાના કુટુંબ સાથે, પિતાની પત્ની સલખણના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ૦નું. બિંબ ભરાવ્યું અને તેની શ્રી અજિતદેવસૂરિના શિષ્ય શ્રીવિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૧૪) સં. ૧૨૦૮ના ફાગણ સુદિ ૧૦ને રવિવારે......... આરાસણ ગામમાં શ્રીનેમિનાથ ભવના મંદિરના મુખ્ય મંડપમાં શ્રીમનાથ ભ૦નું બિંબ ભરાવ્યું. સં. ૧૨૧૪ના ફાગણ વદિ – ને શુક્રવારે પ્રહવંશ (?)માં ઉત્પન્ન થયેલા સંવિગ્નવિહારી શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય પરમાનંદસૂરિની સાથે... સં. ૧૨૧૬ના વૈશાખ સુદિ રના શ્રેષ્ઠી પાસદેવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy