SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારિયાજી કુંભારિયાજી તીર્થની સામેજ બે–ત્રણ માઈલમાં આરસપહાણની ખાણા છે. હજીયે જરી વાવ પાસેની ખાણમાંથી આરસ નીકળે છે. કાટાડાના કાળા કાલસા જેવા ઢગલાઓ પણ જ્યાં ત્યાં પડયા છે. પ્રાચીનતા : : २७ ર ,, 7) ડા॰ ભાંડારકર કહે છે કે : “ કુંભારિયાજીની આસપાસ જે અવશેષ પડયા છે તે ઉપરથી એક જમાનામાં ત્યાં આછાંમાં ઓછાં ૩૬૦ જિનમદિરા હાવાં જોઈ એ, એવું અનુમાન નીકળે છે. કુળદેવીએ ઘણાં મદાના નાશ કર્યો છે, એવી એક દંતકથા ચાલુ છે; તેમાં સત્યાંશ હાય એમ લાગતુ નથી. શ્રીમાન્ ફાર્બસ સાહેબ માને છે કે :~~~~ “ ધરતીકંપને લીધે આરાસણનાં ઘણાં ખરાં મદિરા જમીનદોસ્ત થઈ ગયાં હશે. ” પણ તે સંબંધી એકે પ્રમાણ મળી આવતું નથી. વધુ સંભવિત તા એ છે કે આ આખાયે સુંદર ગામને અગ્નિએ ઘેરી લીધું હશે અને અગ્નિની ભયકર જિલ્લામાંથી માત્ર ગણ્યાં ગાંઠયાં મિદરા જ ખચી શકયાં હશે. એ આગને લીધે જ નગરની જાહેાજલાલી પણ નામશેષ ખની હોય એમ લાગે છે. મુસલમાનાએ તેના નાશ કયાં તેના કરતાં બ્રાહ્મણીએ ધર્માંધતાને લીધે દિરા વગેરેના નાશ કર્યો હાય એ વધુ સંભવિત છે અને એ ઉપસને દૈવી આફત માની લેવામાં આવી હાય તેા તે મનવા જોગ છે. ” કદાચ રસાયનિક કારખાનાના કાટાડા પણ હાવાને સંભવ છે. અહીં આગ લાગવાની વાતને વજૂદ વિનાની પુરવાર For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy