SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અબુદાચલ પ્રદક્ષિણા તે પહેલાંનું આ મંદિર હાવું જોઈ એ ગૂઢમંડપના મુખ્ય એ. દરવાજો અને નકશીવાળી અને દેરીના દરવાજા માથે ચ્યવન કલ્યાણકના ભાવ અને ૧૪ સ્વપ્ના કાતરેલાં છે. આ મંદિરના મંડપના સ્ત ંભા તથા ગોઠવણુ શ્રીમહાવીર ભ॰ અને શ્રીશાંતિનાથ ભના મંદિર જેવી છે પણ શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરની માફક આમાં માત્ર ચાર તારા છે; જેમાંથી દેવકુલિકાની પરસાલની સામે આવેલા દાદર ઉપરનું એક જ હાલમાં ખચી રહ્યું છે. સામાન રાખવા માટે પાછળ એક બાજુમાં બે ખંડવાળી ઓરડી છે. આ મંદિરના જીર્ણોદ્ધાર હાલમાં જ થયા છે. (૪) શ્રીમહાવીરસ્વામી ભનુ` મંદિર :— મૂળ ગભારામાં મૂળ ના॰ શ્રીમહાવીરસ્વામી પ્રભુની મેટી એકતીથી ના સુંદર પરિકરયુક્ત મનેાહર મૂર્તિ છે. અને માજુએ એક એક ચાની તથા એક અંબાજીની મૂર્ત્તિ છે. મૂ॰ નાજી પર સ’૦ ૧૬૭૫ના શ્રીવિજયદેવસૂરિએ આરાસણા નગરમાં પ્રતિષ્ઠા કરાવ્યાના માટે લેખ છે. મૂ॰ નાજીના પરિકરની ગાદી નીચે સ૦ ૧૧૨૦ ના જાની લિપિમાં લેખ છે. તેમાં પણ આરાસણાનું નામ છે. આ ઉપરથી જણાય છે કે આ મંદિર લગભગ આ સમયમાં કે તે પહેલાંનું બનેલું હાવું જોઇ એ. ગૂઢમંડપમાં બે પરિકરયુક્ત ભવ્ય કાઉસગ્ગિયા છે. તે મને ઉપરના લેખા કાંઈક ઘસાઈ ગયા છે. સ ૧૧૧૮ના લેખા હેાવાનું વંચાય છે. મૂળ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy