SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારિયા પરિકરે છે. તેમાંની કેટલીક દેરીઓમાંથી પરિકરે તેડી ફેડીને તેના ભાગો છૂટા છૂટા જ્યાં ત્યાં મૂકેલા છે. આ મંદિરની દેરીઓ ઉપર તથા તેની અંદરના પબાસણની ગાદીએ ઉપર સં૦ ૧૧૩૮ના લેખો છે. મૂળ મંદિર પણ તે વખતનું અથવા કદાચ તેથી પણ પહેલાંનું બનેલું હશે. મૂ. ના. ની નીચેની ગાદી પર સંવત્ ૧૩-૦ ને લેખ છે પણ તે ગાદી જીર્ણોદ્ધાર વખતે ત્યાં લગાવવામાં આવી હશે એમ લાગે છે. આરાસણના શ્રાવકે તે ગાદી કરાવેલી છે અને તેમાં શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યાનું લખે છે; જ્યારે મૂળ ના શાંતિનાથ ભ૦ છે. આ મંદિરમાં ડાબા હાથ તરફના એક ખૂણામાં ચતુ , દ્વરની દેરીમાં સમવસરણના આકારમાં સુંદર કેરણવાળા પબાસણમાં ઉપર નીચે બે ખંડમાં ચારે દિશામાં ત્રણ ત્રણ જિનમૂર્તિઓ કોતરેલી છે. તેના ઉપર એક જ પથ્થરમાં ત્રણ ગઢ યુક્ત ચતુર્મુખ (ચાર બિબવાળું) સમવસરણ મૂકેલું છે, પણ તે બીજે ઠેકાણેથી લાવીને અહીં મૂકયું હોય તેમ લાગે છે. તેના પર લેખ છે. મંદિરના પાછળના ભાગમાં પબાસણ અને પરિકરની ગાદીઓ અને પરિકરના ટુકડા છૂટા પડ્યા છે, તેને સંભાળીને એગ્ય સ્થળે મૂકી રાખવાની જરૂર છે. ગુગ્ગજમાં મરમ્મત કરાવવાની જરૂર છે અને જીદ્વાર વખતે કરણ ઉપર લાગેલે ચૂને હોશિયાર કારીગરો દ્વારા ઉખડાવવાની જરૂર છે. આ મંદિરની બાંધણું અહીંના મહાવીરસ્વામી ભ. ના મંદિર જેવી જ છે. માત્ર ફરક એટલો જ છે કે, ઉપરની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy