SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ સામે વડલાની નીચે ગણપતિની તથા બીજી કેટલીક દેવી, દેવતાની મૂર્તિઓ પડી છે. (૨) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર : મૂળ ગભારામાં મૂ. ના. શ્રી શાંતિનાથજીની પરિકર વિનાની મૂર્તિ ૧ છે. ગૂઢમંડપમાં પરિકરમાંથી છૂટા પડેલા કાઉસગ્ગિયા ૪, ઈન્દ્રો ૨ અને શ્રાવકની મૂર્તિ ૧ હાથ જોડીને ઊભેલી છે. આ બધુંયે ગૂઢમંડપમાં છૂટું મૂકી રાખેલું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, મુખ્ય દરવાજાની બંને બાજુએ આવેલી ૧૬ દેરીઓ અને ૧૦ ગોખલાઓ છે. મંદિરની પાછળના ભાગ ખુલે છે. ત્રણે બાજુએ શૃંગારકીઓ વગેરે બધું મકરાણાનું છે. છ ચોકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બંને બાજુએ બે સુંદર કેરણીવાળા ગેખલા છે, તેમાંના એકમાં એકતીથીનું પરિકર ખાલી છે. છ ચોકી અને સભામંડપના ગુગ્ગજો તથા સ્તંભેમાં આબૂ–દેલવાડાના જેવી સુંદર કરણી છે. તેમાં ય છ સ્તંભમાં કરણું વધારે છે. સભામંડપમાં એક તરણ કરણીવાળું છે. ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજા તથા તેની પાસેના સ્તંભે અને છચોકીના નીચેના ભાગમાં પણ કારણ છે. છોકી અને સભામંડપની બંને બાજુની છતેના ૧૨ ખંડેમાં પણ આબૂ–દેલવાડાના મંદિરે જેવા જુદી જુદી જાતના ભાવ કેતરેલા છે; પણ પાછળથી તેના ઉપર કઈ અજ્ઞાની અધિકારીએ ચૂનાની સફેદી કરાવી દીધેલી હેવાથી ભાવની સુંદરતામાં ઘણી જ ખામી આવી ગયેલી છે. દરેક દેરીઓ અને ગેખલાઓમાં પબાસણ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy