SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપસ કે અસહ્ય કષ્ટ. ઉપાધ્યાય : સાધુઓને વિદ્યા આપવાની જેમની જવાબદારી હોય, તે પદવી. એકતીથી : જેમાં તીર્થકર ભગવાનની એક જ મૂર્તિ હોય એવી પરિકરવાની મૂર્તિ. એ : “રજોહરણ રજને સાફ કરવા માટે તથા સૂક્ષ્મ જીવોની રક્ષા માટે ઊનની દશીઓને ગુચ્છે, જેને જેન સાધુ-સાધ્વી હમેશાં પાસે રાખે છે. કલાઈ : પ્લાસ્તર. કલ્યાણક : તીર્થંકર પ્રભુના અવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ; એ પાંચ મંગલ પ્રસંગ, તેને પંચ કલ્યાણક કહે છે. કળશ કે અમલસાર ઉપર ઘડાનો આકાર મુકવામાં આવે છે તે. કેટલાંક મંદિરોમાં ઉપરાઉપરી ત્રણ ચાર કળશની ઉતરડ બનાવવામાં આવે છે. કાઉસગ્ય : ધ્યાન કરવા માટે કાયાને સ્થિર કરવી તે, કાયોત્સર્ગ. કાઉસગિયા : તીર્થકર ભગવાનની ધ્યાનસ્થ ઊભી મૂર્તિ. કારખાનું : કાર્યાલય, પેઢી. કે થાંભલાને ખુરસી કે બેસણી હોય છે, જે થાંભલાના ઉપરના ભારને વહન કરવા પૂરતી મજબૂત બનાવવાના હેતુસર મોટા આકારની હેય છે. ખત્તક : ગોખલે. ગજમાળ, ગજથર : હાથીઓની પંક્તિમાં દેખાવ જે મંદિરના ઉભી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy