SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ રાહિડા (૩) બ્રાહ્મણવાડજીનું મંદિર ઉપર્યુક્ત મૂતા રાયચંદજી નથમલજીએ જ પિતાના બગીચાની અંદર મૂળ ના શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર બંધાવ્યું છે. આ મંદિરના મૂળ ગભારા ઉપર નાનું શિખર છે. ભમતીમાં ચાર નાની નાની દેરીઓ છે, તેમાં આરસની એક એક મૂતિ છે. આ મંદિર શ્રી બ્રાહ્મણવાડજીના નામથી પ્રસિદ્ધ છે. મૂળગભારે અને ચાર દેરીઓ હેવાથી તેને પંચતીથી તરીકે પણ ગણે છે. તેમાંની એક દેરીમાં શ્રીકેશરિયાજીની મૂર્તિ છે. મૂળગભારે અને દેરીઓમાં કુલે આરસની ૭ મૂતિઓ છે અને બહાર એક નાના ચૌમુખજી છે. તે એક જ પથ્થરમાં ઘડેલા છે. ધાતુની વિશીઓ ૨ અને નાની એકલમૂર્તિઓ ૨ છે. સભામંડપના એક ખૂણામાં એક દેરીમાં અંબાજીની મૂર્તિ છે. તે જેને માન્યતા પ્રમાણેની બનેલી નથી. આ દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૯૩ ના વૈશાખ સુદિ ૬ ને સોમવારે થઈ છે. બગીચાના એક ખૂણામાં અટ-કૂવે અવાડે છે. તેની પાસે એક મહાદેવનું શિવાલય એ જ મૂતાજીએ બંધાવીને બ્રાહ્મણવાડજી સાથે જ તેની પ્રતિષ્ઠા કરાવી છે. અહીં કેટલીક મૂર્તિએ અજારીથી લાવવામાં આવી છે. અહીંનાં કેટલાક બીજા સ્થાને ૪ ગામની પૂર્વ દિશામાં “રાજેશ્વર”નામક શિવમંદિર છે; જે પરમાર રાજા ધારાવર્ષના સમયે બનેલું હતું. આ * હિરદી સાચા હૃતિહાસ પૃ. ૩૩ ઉપરથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy