SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણા અને આસપાસ એ કાઉગ્ગિયા છે. ચાંદીની ચેાવિશી ૧ નવી છે અને ધાતુની પંચતીથી વગેરે કુલે જ મૂત્તિઓ છે તથા ધાતુની ચાર નાની એકલમૂર્તિએ અને એક ચાંદીની પંચતીથી—એમ પાંચ મૂર્તિએ ધનારીવાળા ઉત્તમવિજયજી ચતિની છે. २५० આ મંદિરના મૂ॰ ના॰ થી જમણી બાજુએ જે મૂર્તિ વિરાજમાન છે, તે સંપૂર્ણ ઘડાયેલી નથી. ખાલી મૂર્તિના આકાર કરેલા છે. આ મૂત્તિ રહિડા ગામના કાઈ કૂવા કે વાવડીમાંથી નીકળેલી, તેના પર ટાંકણાં ચલાવ્યાં પરંતુ ચાલ્યાં નહિ અને ટાંકણાં ચલાવતી વખતે તેમાંથી દૂધ અને લાહીની ધારા થઈ; તેથી ટાંકણાં ચલાવવાં મધ રાખીને એ મૂત્તિ એમ ને એમ જ પૂરી ઘડ્યા વિના જ રાખેલી, તે અહીં પધરાવી છે—એવી દંતકથા ચાલે છે. લેાકેામાં આ મૂર્તિની પૂજા—માન્યતા વિશેષ છે. આરસની પદ્માવતી દેવીની મૂતિ એક છે. તેના ઉપર ભગવાનની ૫ બેઠી મૂર્તિઓ કાતરેલી છે. અખિકાદેવીની મૂર્તિ ૧ છે. ઉપરના માળમાં આરસની સુંદર શિખરબંધી દેરીમાં ચૌમુખજી તરીકે આરસની ૪ મૂર્તિઓ છે. આ મંદિર મૂળગભારા, તેની બહાર મંડપ તરીકે ચાકી, ભમતી, કાટ અને શૃંગારચાકીયુક્ત અનેલું છે. તેના ઉપર નાનું પણુ` આરસનું એક શિખર બંધાવેલું છે. આ મંદિરના પાછળના ભાગમાં નાનું મકાન અને ચોક છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy