SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. ખાખરવાડા નાનરવાડાથી દક્ષિણ દિશામાં ૧ માઈલ અને રોહિડારેડ (સર્પગંજ) સ્ટેશનથી પશ્ચિમમાં ૨ માઈલ દૂર ખાખરવાડા” નામનું ગામ આવે છે. આ ગામમાં દેરાસર, ઉપાશ્રય કે ધર્મશાળા નથી. પિરવાડ શ્રાવકોનાં ૫ ઘરે છે. ૮૧. ભાવરી ખાખરવાડાથી પૂર્વમાં ૧ માઈલ અને રોહિડારોડ (સર્પગંજ) સ્ટેશનથી પશ્ચિમમાં ૧ માઈલ દૂર “ભાવરી નામનું ગામ આવે છે. આ ગામ સિહી રાજ્યના હાથખરચની તહેસીલનું છે. શ્રીવાસુપૂજ્ય ભવનું મંદિર : - મૂળ ના૦ શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળ નાગ સહિત આરસની ૩ મૂર્તિઓ મૂળગભારામાં છે અને એક બહારના ગોખલામાં છે અને ધાતુની પંચતીર્થી વગેરે નાની મૂર્તિઓ ૭ છે. મૂળગભારે, સભામંડપ, ભમતી, શંગારકી અને શિખર સહિત આ મંદિર બંધાયેલું છે. તેમાં કે મૂર્તિઓ પર ખાસ લેખ નથી. કેવળ ત્રણ મૂર્તિઓ પર થોડા થોડા અક્ષરે છે. પણ તે વંચાતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy