SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ અર્બુદાચલ પ્રદક્ષિણા મન્નુર તે જ 'પાઉંડમાં છે; જેની બહાર એક સ્તંભ ઉપર સૂર્યનું કમલાકૃતિ ચક્ર બનેલું છે. આ મંદિર ઈ.સ૦ ની ૧૨ મી શતાબ્દિનું બનેલું જણાય છે. ” ૭૯. નાતરવાડા નીતાડાથી દક્ષિણ દિશામાં ૧૫ માઇલ અને રાડિારાડ (સરૂપગજ ) સ્ટેશનથી પશ્ચિમમાં રા માઈલ દૂર “નાનરવાડા” નામનું ગામ આવે છે. રાહિડાથી અહીં આવતાં વચ્ચે બનાસ નદી આવે છે. આ ગામ રોહિડા તહેસીલમાં છે. શ્રીઅજિતનાથ ભનુ` મ`દિરઃ અહીં મૂળ ના॰ શ્રીઅજિતનાથ ભ॰ નું એક મંદિર છે. પહેલાં અહીં શ્રીનેમિનાથ ભગવાનની મૂ॰ ના॰ તરીકે પ્રતિષ્ઠા થયેલી હતી. પણ સ’૦ ૧૯૮૪ માં ફ્રી પ્રતિષ્ઠા કરતાં મૂળ ના॰ તરીકે શ્રીઅજિતનાથ ભગવાનને બિરાજમાન કર્યા છે. મૂ॰ ના॰ ના જમણા હાથ તરફ શ્રીશાંતિનાથ ભ॰ અને ડાખા હાથ તરફ્ શ્રીમલ્લિનાથ ભ॰ મિરાજમાન કરેલા છે. પ્રથમના મૂ॰ ના॰ શ્રીનેમિનાથ ભગવાનને ગૂઢમંડપના એક ગેાખલામાં પધરાવ્યા છે. બીજા ગેાખલામાં શ્રીનેમિનાથ ભ૦ નાં નવાં પગલાં સ્થાપન કર્યો છે. મૂ॰ ના॰ શ્રીઅજિતનાથ ભગવાન ઉપર વિ॰ સ૦ ૧૬૦૬ ના લેખ છે. આ મંદિરની દેખરેખ અને નિભાવ-ખરચ નીતેાડા, ભાવરી, ધનારી વગેરે ગામેા તરફથી ચાલે છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે શ્રાવકનુ એકે ઘર નથી. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy