SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ધનારી આ મંદિરના છકીના ડાબા હાથ તરફના પાટડા ઉપર સં. ૧૩૪૮ને લેખ છે. આ ઉપરથી આ ગામ અને મંદિર ઉક્ત સંવતથી વધારે પ્રાચીન લાગે છે. આ લેખમાં અહીં શ્રીહષભદેવ ભગવાન મૂળના હોવાનું જણાવ્યું છે. એટલે પાછળથી જીર્ણોદ્ધાર વખતે મૂળ નાગ તરીકે શ્રી શાંતિનાથ ભગવાનને સ્થાપન કર્યા હશે એમ લાગે છે. ડાબા હાથ તરફની દેરીમાંનાં જિનબિંબ ૩, સં૦ ૧૯૬૧ માં સ્થાપન કરેલાં છે. છચોકીમાં યક્ષ ૧ અને યક્ષિણી ૧ છે. ધ્વજા, દંડ, કળશ વગેરે સં૦ ૧૯૬૧ માં ચઢાવેલાં છે. જમણા હાથ તરફની દેરીમાં શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિજી વગેરેનાં પગલાં જેડી ૪ નો પટ ૧, સં૦ ૧૯૬૧ માં સ્થાપન કરેલ છે. મૂળગભારા બહાર પાછળના ગોખલામાં શ્રી અંબિકાદેવીની નાની મૂર્તિ ૧ છે. મંદિરની પાછળ બાજુના ભાગમાં મંદિરખાતાને બગીચો છે, તેમાં કૂવો તથા એક ઓરડે છે. (૨) ઘર-દેરાસરઃ શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિજીના નોરામાં ઘર-દેરાસર રાખેલું છે તેમાં ધાતુની ચોવિસી ૧, પંચતીર્થ ૨, ધાતુની સાવ નાની પાર્શ્વનાથજીની એકલમૂતિ ૩ અને આરસની બે-ત્રણ ઈંચની શ્યામવણી કેસરિયાજીની મૂર્તિ ૧ છે. આ બધી મૂર્તિઓ ઘર-દેરાસર તરીકે એક ઓરડાના એક ભીંતિયા કબાટમાં રાખેલ છે. ૧ જેમાં શ્રી પૂજ્ય શિષ્ય પરિવાર સાથે રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy