SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કેર—દીયાણા ૨૧૯ “ જીવિતસ્વામી”નું મંદિર પણ કહે છે. તેમાં મૂળના ભગવાનની મૂર્ત્તિ મનેાહર, પ્રાચીન અને પચતીથીના પરિકરવાની છે. પિરકરની ગાદીમાં નીચે આડું ધર્મચક્ર છે. તેની અને માજીએ એ હરણુ છે. ઉપર દેવીની, બંને બાજુમાં હાથી, સિંહ, ચક્ષ—યક્ષિણી છે. ગૂઢમ’ડપમાં જમણા હાથ તરફના કાઉસગ્ગિયામાં સાત ફણા અને ડાબી તરફના કાઉસગ્ગિયા ઉપર પાંચ ા છે. અને માજીએ ભગવાનની પાંચ પાંચ અને માથે એક તેમજ મૂળ કાઉસગ્ગિયા ૧ મળીને બ ંનેમાં થઈ ને કુલ ૨૪ મૃત્તિઓ, એ એ ઈન્દ્રો અને એ એ શ્રાવક શ્રાવિકા ઊભેલાં છે. અને કાઉગ્ગિયા મનેાહર છે. નવચેાકીમાં જમણા હાથ તરફ જિન માતૃ ચેાવિશીને આરસના એક સુંદર પટ છે. તેની નીચે સ૦ ૧૨૬૮ના લેખ છે. અહી... મૂળના॰ સહિત પંચતીથી ના પરિકરવાળી મૂર્તિએ ૪, સાદી મૂર્તિ ૧૬, મેાટા કાઉસગ્ગિયા ૨, પરિકરમાંથી છૂટા પડી ગયેલા નાના કાઉસગ્ગિયા ૧, તથા ઈન્દ્રની મૂર્ત્તિ ૧, ધાતુની પંચતીથી ૧, નવચેાકીમાં જિનમાતૃના પટ ૧, એક દેરીમાં શાંતિનાથ ભગવાન આદિ જિનમિષ ૨, અને એક દેરીમાં પગલાં જોડી ૪ છે. આ મંદિર મૂભગભારા, ગૂઢમંડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચાકી તથા ભમતીમાં ખાલી દેરીએ ૪૮ ( એ દેરીઓમાં મૂર્ત્તિઓ તથા પગલાં જોડી છે) તથા ભમતીને કાટ અને શિખરયુક્ત બનેલું છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy