SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩. માંડવાડા ફુલેરાથી નૈઋત્યખૂણામાં ૩ માર્કલ, અનાસ સ્ટેશનથી પશ્ચિમમાં અને દીયાણાથી રા માઈલ દૂર “ માંડવાડા ” નામનુ ગામ છે. આ ગામ પીંડવાડા તહેસીલમાં છે. શ્રીચદ્રપ્રભસ્વામી ભગ્નું મંદિર ' અહીં મૂના॰ શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે. આ મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, ચાકી અને કાટ સહિત છે. અહીં પાષાણુની મૂત્તિ ૧, ધાતુની એકલ મૂર્ત્તિએ ૨ અને ધાતુની પંચતીથી ૧, તથા યક્ષ—યક્ષિણી ૨ છે. અહીં શ્રાવકેાનાં ધરા કે ઉપાશ્રય વગેરે કઈ જ નથી. મદિરની પાસે ધર્મશાળા માટે એ આરડીએ મનાવવા માંડી છે, પણ કામ અધૂરું રહી ગયું છે, તે પૂરું કરાવવાની જરૂર છે. આ સિવાય અહી ધર્મશાળા વગેરે કંઈ જ નથી. પૂજારી નીતાડાથી આવે છે. આ ગામ નાનું છે. ૭૪. કેર–દીયાણા માંડવાડાથી વાયવ્યખૂણામાં ૩ માઈલ અને અનાસ સ્ટેશનથી વાયવ્યખૂણામાં ૮૫ માઈલ દૂર “ કેર ” નામનું ગામ આવેલું છે. ત્યાંથી ઉત્તર દિશામાં પહાડમાં ૧૫ માઈલ દૂર “ દીયાણા ” નામનું જૈન ધામ, પર્વત પર આવેલું છે. શ્રીમહાવીરસ્વામી ભનુ મૉંદિરઃ '' આ જૈન ધામ જંગલમાં છે. અહીં ગામ કે વસ્તી નથી. માત્ર મૂના શ્રીમહાવીરસ્વામી ભજું મંદિર છે. તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy