SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ અબુદાચલ પ્રદક્ષિણુ મૂર્તિઓ ન હતી. ભમતીમાં બે મોટા કાઉસગ્ગિયા છે. તે ગૂઢમંડપમાં પેસતાં દરવાજા પાસે જ ડાબા હાથ તરફ એક ઊંચું ભંડકિયું છે, ત્યાં ઉક્ત કાઉસગિયા હતા ત્યાંથી લગભગ ૮-૧૦ વર્ષોથી ઉત્થાપન કરીને ભમતીમાં પધરાવેલા છે. પણ એમને ચહેરે વધારે ઘસાઈ ગયેલે હોવાથી તેમને ભેંયરામાં કે જમીનમાં ભંડારવા જોઈએ. આ બને કાઉસગ્ગિયા લગભગ સમાન આકૃતિના છે. બંનેમાં ભગવાનના હાથ નીચે બંને બાજુએ એકેક ઈદ્ર ચામર લઈને ઊભા છે; તથા એક શ્રાવક અને એક શ્રાવિકા બેઠેલાં જણાય છે. વળી ભગવાનના ચરણેની બન્ને બાજુએ એક એક નાના કાઉસગ્ગિયા કે તરેલા છે. ઉપરના ભાગમાં ગોખલાના સ્તંભની આકૃતિ તથા તેના ઉપર પરિકરનો ઉપરનો ભાગ કોતરેલી છે. બંને ઉપર વિ. સં. ૧૨૦૩ના લેખો છે. આ મંદિરના મૂળ ગભારામાં પંચતીથી યુક્ત મૂ૦ નાની આરસની મનોહર મેટી મૂર્તિ ૧, ગૂઢમંડપમાં મૂર્તિઓ ૧૩, પરિકરમાંથી અલગ થયેલ મૂર્તિ ૨, નંદીશ્વર દ્વીપને પટ ૧, પગલાં જેી ૨, ધાતુની ચાવીશી ૧, ધાતુની પંચતીથી ૨, ધાતુની એક્તીથી ૪, અને નવચોકીના ગોખલામાં પદ્માવતી દેવીની મૂર્તિ ૨ વગેરે છે. ભમતીની દેરીઓ ઉપરનાં શિખર ૨૯, દેરીઓ ઉપરના ઘુમ્મટ ૧૦,. દેરીઓ ૪૧, ગેખલા ૧૨, ભમતીની વચમાં ચોમુખજીની દેરી ૧, ભમતીમાં કુલ મૂર્તિઓ ૭૦, અને પ્રાચીન ખંડિત કાઉસગ્ગિયા ૨ છે. આ મંદિરમાં ભમતીના દલાણુમાં એક મોટું લેયરૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy