SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ મૂળ ગભારામાં મૂળ નાની ઉપર, પરિકરની ઉપરનો પુષ્પમાલધર અને છત્રવાળા ભાગને ટુકડે દીવાલમાં લાગેલો. છે, તે વધારે પ્રાચીન હોય એમ જણાય છે. બાકીનું પરિકર ખંડિત થવાથી કોઈ પણ કારણથી જીર્ણોદ્ધાર વખતે કાઢી. નાખ્યું લાગે છે. મૂળ ગભારામાં મૂળ નાસહિત આરસની જિનમૂર્તિઓ ૨, ધાતુની નાની એકલ મૂર્તિ ૧, ચાંદીની એજ્ય મૂર્તિ ૧, અને ચાંદીના પતરાની મૂર્તિઓ ૨ છે. ગૂઢમંડપમાં આરસની જિનમૂર્તિઓ ૨ છે. છ ચોકીઓમાં આરસની જિનમૂર્તિઓ ૨ અને ધાતુની પંચતીથી ૧ છે. ભમતીમાં જમણા હાથ તરફના ગભારામાં ધાતુની પંચતીર્થી ૨ અને એકતીર્થ ૧ છે. તથા ભમતીની બધી દેરીઓ અને ત્રણે ગભારામાં થઈને આરસનાં કુલ જિનબિંબ ૯૭ છે. તે ઉપરાંત જમણા હાથ તરફના ગભારાના બહારના મંડપમાં આરસના પરિકરને એક ટુકડો સ્થાપન કરેલ છે, તેમાં ભગવાનની બેઠેલી ૨ મૂર્તિઓ વગેરે કરેલું છે. તેની પાસે અંબાજીની એક નાની મૂર્તિ છે અને એક બાજુમાં પરિકરની એક ખાલી ગાદી લગાવેલી છે. શુંગારચોકીની પછીના કંપાઉંડમાં બંને બાજુએ, પાકી શાળા (ઓસરી) બનેલી છે, તેમાંની જમણે હાથ તરફની શાળામાં એક દેરી બનેલી છે, તેમાં ચાર જેડી પગલાં છે અને તેની પાસે દેરીની બહાર ચાર પગલાં છૂટાં રાખેલાં છે. તે બાબાજીની છત્રી પાસેની ઓરડીમાંથી લાવીને, અહીં રાખેલાં છે; તથા હાથીખાનાની પાસે બે નાની દેરીઓ છે, તેમાં બે જોડી પગલાં છે. આ બધાં પગલાં યતિઓનાં છે. તેના ઉપર વિ. સં. ૧૭૦૦ પછીના લેખે છે. પગલાંની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy