SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવાડા ૧૭૩ શ્રાવકે ગુજરાત તરફ વસવાટ કરવા ગયાનું સંભળાય છે. બાકી રજપૂત, રબારી, ભીલ વગેરેનાં આસરે ૬૦ જેટલાં ઘરા છે. ધર્મશાળા કે ઉપાશ્રય કઈ જ નથી. ઉપાશ્રય હતા પણ પડી ગયા છે. દેખરેખ ને વ્યવસ્થા : ઉપર્યુ ક્ત મંદિરના વહીવટ વીરાવડામાં રહેતા તેલપુરના શ્રાવાનાં સાત ઘરના હાથમાં છે. પહેલાં શા. કેશાજી ગુલાખચંદના હસ્તક વહીવટ હતા પણ હાલમાં પૂનમચંદ રાજાજી તેના વહીવટ કરે છે. ચાપડા વગેરે પણ તેમના ત્યાં જ છે. તે જરા પણ મંદિરની સંભાળ રાખતા નથી. માટે ભાગે તેઓ ગુજરાતમાં રહે છે, તેથી તેમનાથી સંભાળ રખાવવી મુશ્કેલ છે. આશાતના ખૂબ થાય છે. તેથી આ મદિરને વહીવટ–દેખરેખ શ્રીબ્રાહ્મણવાડજીના કારખાનાને અથવા અન્ય કાઈ ને સોંપી દેવાની કે ખીજાએ સંભાળી લેવાની જરૂર છે. અહીંથી સીધા પૂર્વ માં બ્રાહ્મણવાડા ૪ માઈલ થાય છે. ૫૦. વીરવાડા તેલપુરથી ઇશાનખૂણામાં રા માઈલ અને પી’ડવાડા સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૬ માઇલ દૂર “ વીરવાડા ” નામનુ ગામ આવે છે. આ ગામ પીંડવાડા તહેસીલમાં છે. શ્રીઆદીશ્વર ભનુ મંદિર : અહીં એ મંદિર છે. તેમાં એક મૂ॰ ના॰ શ્રીઆદીશ્વર For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy