SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સિરોહી ૧૫૯ સંવત્ ચૂનામાં દબાયેલું છે. ગૂઢમંડપમાં શંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ' મંદિરની બાજુની એક દેરીમાં મૂળ ના. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ છે. તેના ઉપર લેખ નથી. મૂળ નાની સન્મુખ એક પાષાણુમાં શ્રીજિનદત્તસૂરિજી અને શ્રીજિનકુશળસૂરિજીનાં બે પગલાં જેડી છે. તે સં. ૧૯૧૬માં સ્થાપન કરેલાં છે. તેની સામેની બાજુમાં સંઘની જૈન ધર્મશાળા છે, તેમાં જૈન યાત્રાળુઓને ઊતરવા વગેરેની સગવડ છે. ચિંતામણિના દેરાસરની પછવાડે તપાગચ્છને ખૂબ માટે ઉપાશ્રય છે. તેમાં એક છત્રીમાં એક પથ્થરમાં ૧૦ પગલાં જેડી છે. તેમાં સૌથી પ્રથમ શ્રીમહાવીરસ્વામીનાં પગલાં જેડી છે ને બાકીની નવ " જેડી શ્રીપૂ અને યતિઓનાં પગલાંની છે. સં. ૧૯૪૫ ના જેઠ સુદિ ૧૩ ને ભમવારે આ પાદુકાપટની સ્થાપના કરેલી છે. (૧૫) શુભનું મંદિરઃ ગામથી લગભગ બે માઈલ દૂર થંભનું મંદિર છે. મંદિરમાં ચાર દેરીઓ એક હારમાં છે. વચલી દેરીમાં મૂળ ના શ્રી મહાવીર સ્વામી ભવની મૂર્તિ છે. લેખ નથી. બંને બાજુમાં બે નાની નાની મૂર્તિઓ છે. ધાતુની પંચતીથી ૧ છે. સન્મુખ બ્રાહ્મણવાડજી (મહાવીરસ્વામી)નાં પગલાં છે. તે સં. ૧૮૯૩ માં સ્થાપન કયો છે ડાબા હાથે તરફની દેરીમાં પાદુકા જેડ ૫ છે. પહેલી પાદુકા પંડિત શ્રીદર્શનવિજયજી ગણિની છે. તેના પર સં ૧૭૪૪ ને લેખ છે. તેમના શિષ્ય શ્રીદીપ્તિવિજયજીએ તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy