SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ શ્રી આદીશ્વર ભવનું મંદિરઃ અહીં પહાડની તળેટીમાં મૂળ ના. શ્રીઆદીનાથ ભગવાનનું એક જૈન મંદિર છે. મૂળના ઉપર સં. ૧૭૨૧ને લેખ છે. આ મંદિરના મૂળ ગભારામાં આરસની મૂર્તિઓ ૩, પંચતીર્થી ૧, સિદ્ધચક્ર ૧, નવચોકીમાં મણિભદ્ર ૧ અને દેવીની મૂર્તિ લે છે. બે દેરીઓ મૂર્તિવાળી છે, જેમાં ૪ જિનબિબે છે. બાકીની દેરીઓ ખાલી છે. દરવાજામાં પેસતાં ડાબા હાથની પાંચમી દેરી ઉપર સં. ૧૭રરનો લેખ છે. પણ ઘસાઈ જવાથી વાંચી શકાતું નથી. બહારના ચાતરા નીચે ભેંયરું છે. આ મંદિરમાં ૨૮ પ્રતિમાને ઉલ્લેખ સં. ૧૭રરમાં રચાયેલી શ્રીમહિમાકૃત ચૈિત્યપuિrટીમાં આવે છે. આ મંદિરને શ્રીજુવાનમલજીએ જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા સં. ૧૯૫૮ માં કરાવી છે. મંદિર પહેલાં તૂટેલી અવસ્થામાં હતું. મંદિરના દરવાજામાં પેસતાં જ એક મકરાણના પથ્થરના દાસા ઉપર ચ્યવન કલ્યાણકને ભાવ કોતરેલો છે. માતા પલંગમાં સૂતાં છે. તેની પછી અનુક્રમે ૧૪ સ્વપ્ન કેરેલાં છે. આ પથ્થર સુંદર નકશીવાળે છે અને બીજે ઠેકાણેથી લાવીને અહીં લગાવેલે હોય; એમ જણાય છે. ૧.............કલર ગામિ રે પેખિ. પ્રતિમા અઠાવીશ તે પ્રણમી.......... પ્રાચીન તીર્થમાાલપ્રદ્દ કડી ૯-૧૦. પૃ. ૫૯-૬૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy