SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ અર્બુદાચલ પ્રદક્ષિણા દીવાલામાં કાતરાયેલા લેખા અને તીમાલાઆ વગેરેમાંથી મળી આવતા ઉલ્લેખા પણ પુષ્ટિ આપે છે. ઉક્ત આરસના મદિરની દીવાલેામાં વિ॰ સ૦ ૧૫૫૦ થી ૧૫૫૬ સુધીના પાંચ લેખા, ગેાખલા અને દેરીએ કરાવ્યાના તથા યાત્રા કર્યાના ખાદાયેલા છે. મૂળ મંદિર અન્યાના લેખ નથી. એટલે મૂળ મ ંદિર તા તેથીયે પહેલાં બનેલ હાવું જ જોઇ એ. એટલે આ નગર વિ॰ સ. ૧૫૫૦ માં અને તેથી પહેલાં પણ વિદ્યમાન હાવાનું નિ:સંદેહ માની શકાય તેમ છે. એટલે આ શહેરની પ્રાચીનતામાં હવે કઈ પણ શક જેવું રહેતું નથી. ન સાહિત્ય સંશાધન ખંડ ૧, પૃ. પર માં જણાવ્યું છે કે પાર્શ્વ ચદ્રગચ્છના શ્રીપાર્શ્વ ચદ્રસૂરિજી મ. આ ‘ હમીરપુર ’ના રહેવાસી હતા. હમીરપુરિનવાસી પારવાડ જ્ઞાતિના વેલેાશાહ અને તેમની ધર્મપત્ની વિમલા દેવીના પુત્રે સાધુરત્ન નામના મુનિ પાસે દીક્ષા લીધી હતી, જેનું નામ પાર્શ્વચંદ્ર પાડયુ હતું. એમના નામથી પાછળથી “ પાર્શ્વચંદ્રગચ્છ ” કહેવાયા. તેમના જન્મ વિ॰ સ ૧૫૩૭ ચૈત્ર સુદિ ૯ શુક્રવારે થયા હતા. વિ॰ સ૦ ૧૫૪૬ માં દીક્ષા, સં. ૧૫૫૪ માં ઉપાધ્યાયપદ્મ, સં૰૧૫૬૪ માં ક્રિયાહાર, સ૦ ૧૫૬૫માં સૂરિપદ, સ’૦ ૧૫૯ વૈશાખ સુદિ ૩ યુગપ્રધાનપદ અને સ૦ ૧૬૧૨ના માગસર સુદ્ધિ ૩ ને દિવસે તેમના દેહાત્સગ ( સ્વર્ગવાસ ) થયા હતા. ૬. સને ૧૮૯૪ ના જુલાઈ માસના ‘ઇન્ડિયન એન્ટીકવેરી’ના પૃ. ૧૮૧માં આપેલી - પાચંદ્ર ગચ્છની પટ્ટાવલી'માં સં ૧૫૬૪ માં ક્રિયાહાર કર્યાંનુ' અને એ જ સાલમાં યુગપ્રધાન થયાનું લખ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy