SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હુસીગઢ બાકી ખીજી વર્ણના ૪૦ ઘરે છે. વાસ્થાનજી મ`દિર : te ,, અહીંથી લગભગ ૧ માઈલ દૂર આષ્ટ્રની તળેટી આવે છે. ત્યાંથી એકાદ—બે માઈલ ઉપર ચડતાં “ વાસ્થાનજી નામનું વૈષ્ણવાનું ધામ આવે છે. તેમાં ચતુર્ભુજ અને મહાદેવ વગેરે દેવી-દેવતાની મૂર્તિઓ છે. ૧૩૩ ઈસરાથી માઈ લાગેાડ થઈ ને અમે મેડા પાછા આવ્યા. ઈસરાથી પૂર્વમાં ૩ માઈલ દૂર કેર ગામ છે અને ત્યાંથી ૧૫ માઈલ દીયાણાજી તીર્થ છે. વળી ઇસરાથી અગ્નિખૂણામાં ૬ માઇલ નીતાડા ગામ છે. ૩૯. હમીરગઢ મેડાથી ઈશાનખૂણામાં રા સાઈલ અને સિરાહીથી નૈઋત્યખૂણામાં ૯ માઈલ દૂર, સિરાહીથી હણાદ્રા તરફ જતાં રસ્તાથી લગભગ ૦ના માઈલ દૂર “ મીરપુર ” નામનું એક ગામ વસેલું છે. ત્યાંથી પૂર્વ દિશામાં લગભગ ૧ માઈલ દૂર આબૂ પર્વતની તળેટીમાં પહેલાં તીર્થ ગણાતું “ હમીરગઢ નામનું સ્થળ આવેલું છે.! આ સ્થળ ઘણું પ્રાચીન હેાવાનું જણાય છે. "" ૧ આ ગામના વિશેષ વર્ષોંન માટે જૂએ મારી હુમીરગઢ” નામની પુસ્તિકા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy