SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. સણવાડા. સીડીથી ઉત્તરમાં ૧ માઈલ અને હણાથી ઉત્તરમાં ૬ માઈલ દૂર “સણવાડા” નામનું ગામ આવેલું છે. આ ગામ પામેરા તહેસીલમાં છે. શ્રી શાંતિનાથ ભ૦નું મંદિર અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. ગામના ઝાંપામાં એક નાની ભાખરીની ઓથમાં ઊંચાણ પર આ મંદિર આવેલું છે. મૂળ ના૦ પર સં૦ ૧૬૧૭ને લેખ છે. - મૂળગભારે અને ગૂઢમંડપ છે. જૂને ખેલા(રંગ)મંડપ હતું, તેને તેડીને હવે નવચોકી, સભામંડપ અને શૃંગાર ચોકી વગેરે પથ્થરથી બનાવવાનું કામ ચાલે છે. મંદિર શિખરબંધી છે. મંદિરમાં કુલ જિનબિંબ ૩ છે. ધાતુની ચોવીશી ૧ અને પંચતીથી ૧ છે. દેવીની મૂર્તિ ૧ છે. મંદિરની પાછળ એક દેરીમાં યતિજીનાં પગલાની છત્રી લે છે, તેમાં એક પટમાં પગલાં જોડી ૪ છે. તેના પર સં. ૧૨૨ લેખ છે. આ ગામમાં પિરવાડ શ્રાવકનાં ૩ ઘર છે. અને ઉપાશ્રય લે છે. હનુમાનનું મંદિર “આ ગામ પ્રાચીન છે. આ નાના ગામની ચારે તરફ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy