SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ -હણુદ્રા ૧૦૫ લેખ છે. તેમાં દા એ ગામને ઉલ્લેખ મળે છે. આ ઉપરથી આ મંદિર તે કરતાં એ પ્રાચીન હોવું જોઈએ. વળી બીજી પાદુકા પર સં. ૧૬૮૮ ને લેખ છે, તે આદીશ્વર ભગવાનની હોય એમ લાગે છે. તેની પાસે શ્રીજિનદત્તસૂરિજી અને શ્રીજિનકુશળસૂરિજીની એક જ પથ્થરમાં કોતરેલી પાદુકા જેડી ૨ છે. તે નવી હાઈ પાછળથી સ્થાપન થયેલી લાગે ! છે. તેના પર લેખ છે પણ વંચાતો નથી. શ્રીગેડી પાર્શ્વનાથજીના ગભારા બહાર વચ્ચે ત્રણ ગઢ યુક્ત સુંદર સમસવરણ છે. તેમાં ઉપર એક જ પથ્થરમાં મંદિર અને શિખરના આકાર યુક્ત ચારે જિન મૂર્તિઓ કોતરેલી છે. તેની ઉપરની પટ્ટીમાં લેખ છે પણ ખંડિત હોવાથી વંચાતો નથી. સંવત્ નથી. એક ગેખલામાં પરિકરમાંથી છૂટી પડી ગયેલી ઇંદ્રની મૂર્તિ ૧ છે. ડાબા હાથ તરફના ગભારામાં મૂળ ના શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજી છે. તેમની બંને બાજુએ ત્રણતીર્થ તથા એકતીથીના પરિકરવાની નાની એક એક જિનમૂર્તિ છે. જિનમા પટને એક ટુકડા રખડતે અમને મળી આવેલ જેને એક દેરીમાં મૂકાવ્યા છે, તે સમવસરણ પાસેની ભીંતમાં લાગેલે પ્રાચીન ટુકડે હતો. બે લાઈનમાં થઈને ૧૦ ખડે પાંચ વર્ષ પહેલાં બરાબર હતા. તેને ભીંતમાંથી કાઢતાં બેદરકારીથી ખંડિત કરી નાખે છે. અત્યારે માત્ર છ ખંડે સાબૂત રહ્યા છે. તેમાં ઉપરની લાઈનમાં વચ્ચે રાષભદેવ ભગવાનની મૂર્તિ કેટલી છે અને બાકીના દરેક ખંડમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy