SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અબુ દાચલ પ્રદક્ષિણા ધાતુની નાની એકાદ એ મૃત્તિએ પધરાવી સતાષ માને છે. ઘેાડી વસ્તી અને સામાન્ય સ્થિતિવાળા શ્રાવકા શ્રીજી શું કરી શકે ? અહીં ઓશવાળ શ્રાવકનાં ૧૬ ઘરે છે. 11343 ૧૭. ભટાણા મારેાલથી દક્ષિણ દિશામાં ૫ માઈલ અને ખરાડીથી પશ્ચિમમાં ૧૯ માઈલ પર “ ભટાણા ” નામનું ગામ આવેલું છે. આ ગામ મડાર તહેસીલમાં છે. શ્રીશાંતિનાથ ભગ્નું મંદિર : સં આ ગામમાં મૂળનાયકજી શ્રીશાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. મૂળગભારા, ગૂઢમંડપ, આગળ છ ચાકીના ભાગ હાલના જેવા છે; એને ક્રૂરતા કેટ છે. મૂ॰ ના૦ ઉપર તથા તેમની બંને બાજુની પાષાણુની મૂર્તિઓ પર ૧૮૮૦ના લેખા છે. આ મૂર્ત્તિએ ભટાણા ગામના શ્રીસંઘે ભરાવી છે. કુલે પાષણની ૪ મૃત્તિઓ છે; તેમાં એક સાવ નાની છે. ચાંદીની ચાવીશી ૧, ધાતુની ચોવીશી ૧, ધાતુની પંચતીથી ૨, ધાતુની એકલમૂર્ત્તિ ૧ છે. આ મંદિરમાં પરિકર અથવા પટમાંથી જુદી પડી ગયેલી ભગવાનની નાની મૂત્તિ ૧ છે. અહીંનું મંદિર સેાદોઢસા વર્ષમાં અથવા સં૦ ૧૮૮૦ માં જ નવું થયું હોય એમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy