SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મારાલ ૧૩ એક અને ભાગમાં, શ્રીરઘુનાથજી ( વિષ્ણુ—રામચંદ્રજી )નું મંદિર આવેલું છે. તે મંદિરના દરવાજામાં ખાજીએ કાચી ઈંટાથી ચણેલી પાળ—ઓશરી બનેલી છે. ત્યાં હિંદુઓના સાધુ–સતા આવીને ઊતરે છે. આ પાળના દરવાજાનાં પગથિયાં, તૂટી ગયેલા મંદિરના મકરાણાના સફેદ પથ્થરાથી બાંધેલાં જોવામાં આવ્યો. તેમજ આ પાળના ચેાતરામાં અને ભીંતામાં જ્યાં ત્યાં આવા પથ્થરો ચણેલા જોવામાં આવ્યા, તેથી આ પથ્થરો કદાચ જૈન મિદરાના હશે એવો સંદેડ થતાં શ્રાવકાને પૂછવાથી નક્કી થયું કે આ મમદિરના જ પથ્થર છે. તેથી શ્રાવકે સાથે અંદર જઈ ને તપાસ કરતાં સ્પષ્ટ રીતે જણાયું કે પહેલાં આ જૈનમ ંદિર હતું; કારણ કે—અંદરના ભાગમાં જૈનમંદિરના મૂળ ગભારાની ત્રણે તરફની મકરાણાની ભીંતા ૧૦ થી ૧૫ ફૂટ જેટલી ઊંચી ઊભી છે અને ગૂઢમંડપની ભીંતા ૮ થી ૧૦ ફૂટ જેટલી મકરાણાના પથ્થરની ઊભી છે. ઉપરનાં શિખર અને ઘુમ્મટ પડી ગયેલાં છે. ચાકીનાં પગથિયાં વગેરે એમ ને એમ સાબૂત છે. મૂળ ગભારાના દરવાજાની મારશાખ એમ ને એમ છે. તેમાં મંગલમૂર્તિ તરીકે તીર્થંકર ભગવાનની મૂર્ત્તિ કાતરેલી છે. મૂળ ગભારાની મહારની—પાછળની ભમતી તરફના ત્રણે આજીના ત્રણે તરફના ગેાખલામાં પણ શ્રીતીર્થંકર ભગવાનની મેાટી મૂર્ત્તિઓ કોતરેલી હજી વિદ્યમાન છે. તેમાંના વચ્ચેના ગોખની મૂત્તિની પલાંઠી પર શ્રીમાન્નાથઃ આટલા અક્ષરા For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy