________________
४४७
પ્રખર જ્ઞાતા બન્યા. તેમજ વ્યાકરણ ન્યાય. દર્શન તથા સાહિત્યના તેમજ ૧૬ બાષાના પ્રખર જ્ઞાતા બન્યા. એક વખતને અભણ બાલક સંપૂર્ણ સિદ્ધિના સોપાને જઈ જ્ઞાનની પરાકાષ્ટાએ પહોંચ્યો. તેઓશ્રી એ ભારતના ઘણા પ્રાંતમાં ચાતુર્માસ કર્યા છે તે દરમ્યાન તેઓશ્રીના જ્ઞાનનો અપૂર્વ લાભ જૈન જનેતરોએ મેળવ્યું છે. એનાં ફળ સ્વરૂપે ભાત ભરમાંથી શાસ્ત્રોના અનુવાદ માટે મુમુક્ષઓની તેઓશ્રીને વિનંતી કરી તે મુમુક્ષઓની વિનંતીને માન આપી તેઓ શ્રીએ ૩૨ આગમોના અનુ વાદનું કામ આરંવ્યું અને વિસ્તૃત અને વ્યવસ્થિત રીતે આ કાર્ય પૂર્ણ થાય એ માટે તેઓ શ્રીઓ સરસપુરમાં સં ૨૦૧૪ થી સ્થીરવાસ કર્યો. આ ભગીરથ કાર્ય તેઓ શ્રી ૧૬ વર્ષ એકજ સ્થળે રહી પૂર્ણ કર્યું, તેઓ શ્રીના જીવન કાળ દરમ્યાન ૨૭ આગમો શાસ્ત્ર સ્વરૂપે ચાર ભાષામાં ક્યાઈ સમાજ સમક્ષ મુકાઈ ગયા છે. અને તેને લાભ સારા પ્રમાણમાં લેવાઈ રહી છે. તેઓના દિવ્ય પ્રભાવથી અનેક રાજા મહારાજાઓ ને પ્રતિબોધ્યા અને હિંસાથી દૂર કર્યા.
આવા પ્રખર શાસ્ત્રોકારક સંત આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી છે. તેથી સારાયે ભારતના સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજને ન પુરાય તેવી બેટ પડી છે. તેઓશ્રીનું સારાયે સમાજ ઉપર રૂણ છે. તેને અંશ માત્ર પણ આ ભવે આપણે ચુકવી શકીએ તેમ નથી. તેવી અલ્પમતીએ લાચાર બની દીનભાવે તેઓશ્રીને આત્મા જ્યાં વિરાજ્ય હોય ત્યાં સંપૂર્ણ શાન્તિ પામે તેવી અમો સર્વ શ્રી સંઘે પ્રાર્થના કરીએ છીએ,
संवत
गाँव सेमल
१९५९
जोधपुर
कुचेरा
करांची
१९६१ १९६२
पूज्य आचार्य श्री के चातुर्मास की यादी गांव
संबत
१९९० ब्यावर
१९९१ बीकानेर
१९९२ उदयपुर गंगापुर
१९९४ रतलाम
१९९५ थांदला
१९९६ जावरा
१९९७
१९९८ अहमदनगर
१९९९
१९६४ १९६५
इन्दोर
१९६७ १९६८
बालोतरा उदयपुर देवगढ
रतलाम लीबडी (पंचमाहाल)
वगडुंदा जशवंतगढ दामनगर जोरावरनगर मोरबी राजकोट
जूनेर
१९७० १६७१ १९७२ १९७३ १९७४
घोडनदी जलगांब अहमदनगर घोडनदी मीरी
२००१ २००२ २००३ २००४ २००५ २००६ २००७ २००८ २००९ २०१०
"
जेतपुर
१९७५ १९७६ १९७७ १९७८
हीवडा चोंचवड सतारा
धोराजी उपलेटा मांगरोल
चारोली
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org