SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ९०] भारतीय विद्या ગાડાં વાહિની (ડોળી) દાંતનાં સિંહાસન .. સાગનાં લાકડાનાં દહેરાં સંઘવી ૧૫૦૦ ૧૦૦૦ ૩૦૦ ૧૨૦૦ ૭ ४ Jain Education International થમાં છે મૈં વર્ષ રૂ ૪૫૦૦ ૧૮૦૦ २४ For Private & Personal Use Only d ફુલમાસ ७००००० કુલ ખરચ ૩૩૧૪૧૮૮૦૦ આ ઉપરથી સંઘની ભવ્યતાનો કાંઈક ખ્યાલ આવી શકે છે. જો કે આ સૂચીમાં અતિશયોક્તિને અવકાશ છે પણ તેના ઉપરથી એટલું તો સમજી શકાય છે કે વસ્તુપાલે હજારો મનુષ્યોને સાથે લઈ પરમપુનિત જૈન તીર્થાંની અનેક યાત્રાઓ ભારે દબદબાથી કરી હતી. આ સિવાય જિનહર્ષના વસ્તુવારુ ચરિત્રમાં પણ તેની યાત્રાનું વિગતવાર વર્ણન આપ્યું છે. આથી વસ્તુપાલની ધર્મભાવના, લોકકલ્યાણનો ઉચ્ચ આદર્શ અને મહાન ત્યાગ અપૂર્વ હતો એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી. આજે પણ આવી સંઘયાત્રાઓ જૈન દાનવીરો કરે છે અને જગતને અદ્વિતીય ત્યાગ તથા ઉદાત્ત ધર્મભાવનાના પદાર્થપાઠો શીખવે છે. ૧૨૦ ૪ ૦૦૦૦૦૭ वस्तुपालनां सुकृत कार्यों વસ્તુપાલની પ્રીતિ કેવા અદ્દભુત ગુણોને લઇને દિગંતવ્યાપી બની હતી તેનાં વિશિષ્ટ કારણો આ મહાનુભાવના ચરિત્રમાંથી જ્ઞાત થાય છે. તે નરશ્રેષ્ઠમાં વિદ્વત્તા, રાજયવ્યવહારની કુશળતા, વીરતા અને અદ્વિતીય ધર્મભાવના હતી પરંતુ તે બધા કરતાં તેને જગતમાં વધુ યશ અપાવનાર તેનાં દાનકાર્યો હતાં. તેના જેવો ઉદાર ધની ભૂતલે ફરીથી પાક્યો નથી. જુદા જુદા ગ્રંથોમાંથી તેનાં દાનકાર્યોના જે ઉલ્લેખો મળે છે તેથી તેની દાનભાવના જગતમાં અજોડ હતી એમ લાગ્યા વગર રહેતું નથી. કવિશ્રી સોમેશ્વરે તેના માટે સાદા શબ્દોમાં લખ્યું છે કે “વસ્તુપાલે અન્નદાન, જલપાન, અને ધર્મસ્થાનોથી પૃથ્વીને અને તે વડે પ્રાપ્ત થયેલ યશથી આકાશમંડળને ભરી દીધું છે.” તેણે કરાવેલાં ધર્મસ્થાનો, મહાદાનો અને ધર્મકાર્યોની જુદી જુદી નોંધો સુતસંજીતન, કાર્તિૌમુરી, વસંતવિાસ, પ્રધચિંતામળિ, પ્રબંધોષ, જિનહર્ષકૃત વસ્તુપારિત્ર અને તીર્થપ વગેરે કેટલાય ઐતિહાસિક પ્રબંધો અને રાસાઓમાં આવેલી છે. તે બધામાં કેટલીક વધઘટ જોવામાં આવે છે. તેની સવિસ્તર યાદિ પૂરતા વિવેચનસાથે કરતાં એક સ્વતંત્ર નિબંધ થવા સંભવ છે. ઉદયપ્રભસૂરિએ આ મહાકાવ્યમાં પણ તેનાં કેટલાંક સુકૃત કાર્યોની નોંધ કરી છે, જેનું કેટલુંક વિવેચન અહીં કરવામાં આવ્યું છે. ૨૯૮૦૨૦૯૦૭ ૩૨ જીઓ તિીમુદ્દીના સમશ્લોકી ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં સ્વ. વલ્લ્લભજી આચાર્યે રજી કરેલ વસ્તુપાહ તેનપાજી રાસામાંની સંધના સાહિત્યની સૂચિ, પ્રસ્તાવના, પા, ૨૭ આ નિબંધની શરૂઆતમાં મુકેલો દેશતનિળીનો શ્લોક ૩૩ www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy