________________
પંચત્ત્વનું ભાષ્ય અમે ‘“બામસુત્તનિ’’માં સંપાદીત કર્યું છે.
(૫) સોય અને પિન્ક એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં મધ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીó સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીજ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-વૈશા-નિતત્ત્વ એ ત્રણેની પૂર્ત્તિ આપી છે. જેમાં યજ્ઞા અને નીતત્ત્વ એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિત્તિ: 1
निर्युक्ति आचार-निर्युक्ति
क्रम
9.
२. सूत्रकृत नियुक्ति
રૂ. |ધૃત્વ-નિર્યુક્તિ ક્ર
૪.
વ્યવહાર-નિવૃત્તિ * ५. दशाश्रुत० नियुक्ति
[4]
श्लोकप्रमाण क्रम निर्युक्ति
४५०
२६५
१८०
Jain Education International
६. आवश्यक - नियुक्ति
७. ओघनियुक्ति
८. पिण्डनियुक्ति
९. दशवैकालिक नियुक्ति
૧.
१०. उत्तराध्ययन-निर्युक्ति
श्लोकप्रमाण
२५००
१३५५
८३५
५००
નોંધ :
(૧) અહીં આપેલ શ્લો પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ૩૨ અક્ષરનો એક શ્લોક'' એ પ્રમાણથી નોંધાયેલ શ્નો પ્રમાણ છે.
७००
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવ્રુત્તિ હાલ માપ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ માધ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
(૩) સોપ અને પિન્ડનિર્યુક્તિ સ્વતંત્ર મૂત્તઞાામ
સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન ગામ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.) (૪) બાકીની છ નિર્યુક્તિમાંથી દશાશ્રુતન્ય નિયુક્તિ ઉ૫૨ પૂર્ણિ અને અન્ય પાંચ નિર્યુક્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિયુવિજ્ઞ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિર્યુનિકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org