________________
સ્તુતિ તર’ગિણી ભાગ-૩ના સગ્રહકાર ડીસ’યમી પૂજ્ય મુનિશ્રી નેમવિજયજી મ. સા. નુ સ' ક્ષિ પ્ત જી વ ન ચ રિ ત્ર
આપશ્રીનુ નામ નેવિય સાક હતું, સૌંસારની તેમ પર વિજય પ્રાપ્ત કર્યા હતા...અને વિજય મેળવવા હતા સૌંસાર પર...જગત પર... આ વિજયના ગેમથી જ મહાન સન્યાસને સ્વીકાર કર્યાં... આવ નહાન વિભૂતિની જીવન સારભનુ પાન કરી આપણે પણ સુભિત
સનીએ...
સૂપુર (સુરત) એક એવી મહાન અને પાવન નગરી છે જ્યાં અનેક ધર્મોવી અને કવીએ જન્મ ધારણુ કરી નગરીને અમર બનાવી દીધી છે. ગગાને ફીના કાશી શાભે તમ તાપને ીના
પુર શાભી રહ્યું છે.
આ
પુરનું નાક સૂત્ર પુરની સમૃદ્ધિ એટલે ગોપીપુરા એ ગાલ્ડન એરીયા તરીકે પ્રસિદ્ધ હતું. જ્યાં મેાતી-માણેકના મહાન વેપારીએ નિવાસ કરતા હતા. આ ઝવેરીઓએ જ જગતમાં સુરતનુ નામ મદર કરી દીધું હતું. સુરતની સમૃદ્ધિ જોઈને શિવાજી મહારાજે ઘણી વખત લુટયું હતું.
આ ઝવેરીએ માં એક અગ્રગણ્ય ઝવેરી હતા. શેઠશ્રી ઢાંકારભાઈ શિવચંદ વિશા પારવાડ, તેએાના ધર્મપત્નિ માંઘીબેન પણ ધાર્મિકવૃત્તિ અને પાપકારપરાયણ હતા. તેને ત્યાં મહા વદી ૧૦ ગુરુવાર ન શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયે, શુભ નામ રાખ્યું તેમદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org