________________
રહીમંડન શ્રી આદિનાથ જિન સ્તુતિ સિરે હીમંડન શ્રી આદિનાથજિન સ્તુતિ
૧ (રાગ-વરસ દિવસમાં અષાડ ચોમાસું. ) શત્રુંજય સાહિબ આદિજિર્ણોદ, જસ મુખ સોહે પુનમચંદ,
, દરિસણ પરમાનંદ, નાભિરાય કુલ કમલ દિણંદ, મરુદેવીમાતાનો નંદ,
વંદે હી ૨ સૂરદ; સિરોહીનયરી શણગાર, મોહન મૂરત જાસ ઉદાર,
સુખસંપત્તિ દાતાર, મહિમંડલ મહિમા ભંડાર, પ્રણમું ભાવ ધરી તે સાર,
સેવકજન જયકાર. ૧ શ્રી શત્રુંજય ને ગિરનાર, આબુ પ્રમુખ જે તીરથ ઉદાર,
રા જ ગૃહિ વૈભાર, શ્રીહીરવિજયસૂરિ ગણધાર, થાપ્યા જે વલી બિબ અપાર,
સિરેહિ પ્રમુખ મઝાર; અષ્ટાપદ નંદીસર બેઈ, જે નમતાં શિવસુખ દેઈ,
તીરથ વિશેષ કહેઈ ઈમ વંદુ વલી અવર જે કઈ તિહુઅણુમાંહિ જિનવર ચેઈ,
જ તે સર્વ ભાવ ધરેઈ. ૨ અરથ સયલ જે જિનવર જાણ, ભવિક જીવ હિત મનમાં આણી,
ભાખે કેવલનાણું, ગણધર ગૂંથે તેહ વાણી, દ્વાદશાંગી તેહ કહાણી,
અરથ રયણની ખાણી; જે સેવે તે લહે શિવરાણી, શ્રીગુરુ હીરસૂરદ વખાણી,
ભાવ જાણે ભવિપ્રાણું, પાપપક દેવાનું પાણી, અતિ મીઠી જિન સાકર વાણી,
તે વંદુ ગુણખાણી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org