________________
ધર્મવિલોકભાવગતિની સ્તુતિ
: રપ8; શક્ર નામે સિંહાસન છાજે, ઐરાવણ હથી તિહાં ગાજે,
દીઠ સંકટ ભાંજે; સર્વ દેવ માને તસ આણ, આઠ ઈન્દ્રાણી ગુણની ખાણ,
વજ રત્ન જમણે પાણ, બત્રીસ લાખ વિમાનને સ્વામી, હષભદેવને નમે શિર નામી
હૈયે હર્ષ બહુ પામી. ૧ વીશે જિન નિત પ્રણમીજે, વિહરમાનજિન પૂજા કીજે,
નરભવ લાહો લીજે, બાર દેવક ને નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર તિહાં સબલ વિવેક,
' તિહાં પ્રતિમા છે અનેક ભુવનપતિ વ્યક્તરમાં સાર તિષી દેવ ન લાભે પાર,
તેહસું નેહ અપાર, મેરુ પ્રમુખ પરવત જેહ, તીલેકે પ્રતિમા ગુણગેહ,
તે વંદુ ધરી નેહ. ૨ સમવસરણ સુર કરે ઉદાર, જન એકતણે વિસ્તાર,
રચના વિવિધ પ્રકાર, અઢી ગાઉ ઉંચે એ માન, ફૂલ પગર સોહે જાનું પ્રમાણ,
દેવ કરે ગુણ ગાન; મણિ હેમ રજતમય હે, ત્રિગડું દેખી ત્રિભુવન મેહે,
તિહાં બેઠા પડિબેહે, અણુવાયાં વાજા તિહાં વાજે, ત્રણ છત્ર શિર ઉપર છાજે,
સેવક જનને નિવાજે. ૩ ચરણકમલ નેઉર વાચાલ, કટી મેખલ સેહે અતિ વિશાલ,
કંઠે મેતનકી માલ, પુનમચંદ સમ વદન વિરાજે, નયન કમલની ઉપમા છાજે,
નિત નિત નવલ દીવાજે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org