________________
કવીશસ્થાનકની સ્તુતિઓ
: ૨૨૩: પિષદશમીદિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરીકે છે, પાસનિણંદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીયે છે; ઋષભાદિક જિનવર વીશે, તે સેવે ભલે ભાવે છે, શિવરમણ વરી શિવ ઘર બેઠા, પરમપદ સોહાવે છે. ૨ કેવલ પામી ત્રિગડે બેઠા, પાસજિનેશ્વર સાર છે, મધૂર ગિરાએ દેશના દેવે, ભવિજન મન સુખકાર છે; દાન શીયલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર છે, બાભવ પરભવ જિનવર જપતાં, ધર્મ હશે આધાર જી. ૩ સકલ દિવસમાં અધિકે જાણી, દશમીદિન આરાધે છે, ત્રિવીશમે જિન મનમાં ધ્યાતાં, આતમ સાધન સાધે છે; ધરણેન્દ્ર પદ્માવતીદેવી, સેવા કરે પ્રભુ આગે છે, હર્ષવિજય ગુરુ ચરણકમલની, સેવા રાજ મુનિ માગે છે. ૪
શ્રીવીશસ્થાનકની સ્તુતિઓ
૧ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.) વીશસ્થાનકતપ વિશ્વમાં મટે, શ્રીજિનવર કહે આપ જી, બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનિક જાપ જી; થયે થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધી જી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વ ટાળી ઉપાધિ જી. 1 અરિહંત સિદ્ધ પવયણે સૂરિ, સ્થવિર વાચક સાધુ નાણુ , દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરે ગૌતમ ઠાણું છે; જિનવર ચારિત્ર પંચવિધિ નાણું, શ્રુત તીર્થ એહ નામ છે, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org