________________
Jચેરીપૂનમની સ્તુતિઓ
: ૨૧૧ : આબુ અષ્ટાપદ ને ગિરનાર, સમેતશિખર ને વળી વૈભાર,
- પુંડરીક ચૈત્ય જુહાર, શ્રીજિન અજિત તારંગ નિલાડે, શ્રીવરકા ખંભણવાડે,
તેડે કરમનાં ઝાડે, નારંગે શંખેશ્વરપાસ, શ્રીગોડીજી પૂરે મન આસ,
પિસીન જિન પાસ, ચૈત્રીપૂનમદિન સુંદર જાણ, એ સવિ પૂજે ભવ્યપ્રાણી,
- જિમ થી કેવલનાણ. ૨ ભરત આગળ શ્રીષભજી લે, નહિ કેઈ ચિત્રીપૂનમદિન તાલે,
ઈમ જિનવચન જ બોલે, ચૈત્રીપૂનમદિન એ ગિરિ સંત, છઠ્ઠ કરી જાત્રા સાત કરંત,
ત્રીજે ભવે મોક્ષ લહંત; ચૈત્રીપૂનમદિન એ ગિરિ સિદ્ધ, પંચ કેડ કેવલીથી સિદ્ધ,
- પુંડરીક શિવપદ લીધ, એમ જાણીને ભવિ આરાધે, ચૈત્રીપૂનમદિન શુભ ચિત્ત સાધે,
| મુક્તિનાં ભાતાં બાંધે. ૩ પંડરીકગિરિની શાસનદેવી, મરુદેવીનંદન ચરણ પૂજેવી,
ચકકેશ્વરી તું દેવી, ચઉવિત સંઘને મંગલ કરે, તુજ સેવક પર લક્ષમી જ વરજે,
સયલ વિઘન સંહરજે; અપ્રતિચક તું મારી માત, તું જાણે મેરી ચિત્તની ઘાટ,
પૂરજે મનની વાત, પંડિત અમરકેસર સુપસાય, ચિત્રીપૂનમદિન મહિમા લહાય,
લબ્ધિવિજય ગુણ ગાય. ૪
૧ શિખરે. ૨ નાના રુપવાળા. ૩ એકેશ્વરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org