________________
શ્રીચૈત્રીપૂનમની સ્તુતિઓ
: ૦૧ :: વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિનંદ,
ફેડે ભવભય ફંદ, પ્રણમે ગાનવિમલસૂરિ, જેહના અહેનિશ પદ અરવિંદ,
નામે પરમાનંદ. ૧ શ્રી સીમંધર જિનવરરાજે, મહાવિદેહે બાર સમાજે,
ભાખે ઈમ ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે, એહ જ ભારતમાંહે એ છાજે,
ભવજલ તરણું જહાજે; અનંત તીર્થ વાણી એ ગાજે, ભવિમન કેરા સંશય ભાંજે,
- સેવકજનને નિવાજે, વાજે તાલ કંસાલ વાજે, ચૈત્રીમહત્સવ અધિક દીવાજે,
સુર નર સજી બહુ સાજે. ૨ રાગ દ્વેષ વિષ પલણ મંત, ભાંજી ભવભય પભાવઠ બ્રાંત,
ટાળે દુ:ખ દુ ૨ ત, સુખસંપત્તિ હેય જે સમાંત, ધ્યાયે અહનિશ સઘળા સંત,
ગ ચે ગુ ણ મ હું ત; શિવસુંદરી વશ કરવા તંત, પાપતાપ પીલણ એ જંત,
સુણી યે તે સિદ્ધાંત, આણી મટી મનની ખંત, ભવિયણ ચા એકણ ચિત્ત,
છરાન (વેલાઉલ હુંત. ૩ આદિજિનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી,
દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુધારસ વયણ ઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાનિધ્ય કરતી,
દુશ્મન દુષ્ટ દલંતી; ૧ વૃષભ. ૨ પર્ષદ. ૩ કાંસા. ૪ નષ્ટ કરવા. ૫ ભવભ્રમણ. ૬ વશીકરણ. ૭ રણ. ૮ બંદર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org