________________
ઉપજુસણ પર્વના સ્તુતિ
:૧૮૭:
પ્રભાવના શ્રીફલની કીજે, યાચકજનને દાન જ દીજે,
- જીવ અમારી કરીજે; મનુષ્યજન્મ ફળ લાવે લીજે, ચોથ છઠ્ઠ અઠ્ઠમ તપ કીજે,
સ્વામીવાત્સલ કીજે, ઈમ અઠ્ઠાઈ ઓચ્છવ કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીજે,
આ દિ ના થ પૂજીજે. વડાકલ્પ દિન ધૂર મંડાણ દશક૯૫ આચાર પરિમાણ,
નાગ કે તુ વ ખા ણ, પછી કરીએ સૂત્ર મંડાણ, નમુઠુણું હેય પ્રથમ વખાણુ,
મેઘદુમાર અહિઠાણ; દશ અચ્છેરાને અધિકાર, ઈન્દ્ર આદેશે ગર્ભ પરિહાર,
દેખે સુપન ઉદાર, ચોથે સ્વને બીજું સાર, સ્વપ્રપાઠક આવ્યા દરબાર,
એમ ત્રીજુ જયકાર. ૨ ચેાથે વીરજન્મ વખાણ દિશિકુમરી સવી ઈન્દ્રની જાણ,
દીક્ષા પંચ વખાણ, પારણુ પરિસહ તપ ને દાન, ગણધરવાદ માસું પરિમાણ,
તવ પામ્યા નિરવાણ; એ છૐ વખાણે કહીયે, તેલાધર દિવસે એમ લહીએ,
વીરચરિત્ર એમ સુણીએ, પાસ નેમિનિન અંતર સાથ, આઠમે ત્રષભ ૧થિર અવદાત,
સુણતા દીયે શિવ સાથ. ૩ સંવછરીદિન સહુ નર નારી, બારસેંસૂત્ર ને સમાચારી,
નિસુણે અઠ્ઠમ ઉદારી, સુણીયે ગુરુ પટ્ટાવલી સારી, ચિત્યપ્રવાડી અતિ મનોહારી,
ભાવે દેવ જુહારી; ૧ ધિરાવલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org