________________
શ્રી સાધુપદની સ્તુતિઓ
: ૧૮૧ : ચઉવીશ જિનના જે થયા, તે સર્વને વંદે, વાચકપદ વંદી ભવિ, નીચ કર્મ નિકદો. ૨ આગમ ગુણ અરવિંદમાં, ભંગ સમ જે રાજે, જિનશાસનમાં મહાલતા, હાથી જેમ ગાજે; ધર્મ ભાવ ના જોરથી, ઉજાડે વાડી, કારમી ભવ ભયથી ભરી, કરી દૂર તે ઝાડી. ૩ વિમલેશ્વ૨ ચકેશ્વરી, જસ સેવા કારી, શાસન વિઘ હરે સદા, ગુણ ગણુના કારી; સિદ્ધચકે અરવિંદમાં, ફરે ભ્રમર વિહારી, લબ્ધિસૂરિ તાસ ધ્યાનથી, હેય મુક્તિધારી. ૪
૨ (રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) અને અગ્યારે ચઉદે પૂરવ, ગુણ પંચવીશના ધારી જી, સૂત્ર અથધર પાઠક કહીએ, જેમાં સમાધિ વિચારી છે; તપગુણ શૂરા આગમ પૂરા, નય નિક્ષેપે તારી છે, ગુણધારી બુધ વિસ્તારી, પાઠક પૂજે અવિકારી છે. ૧
શ્રી સાધુપદની સ્તુતિઓ ૧ (રાગરાજુલ વર નારી, રૂપથી મનહારી.) મુનિ નમું ગુણકારી, શોક સંતાપ વારી, વહે ગુણ બ્રહ્મચારી, પાપ કંદે નિવારી; નવ કલપ વિહારી, સાધના આત્મકારી, જિન જપી સુખકારી, ભવ્યજી ઉગારી. ૧. ૧ ગુણની ગણના કરનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org