________________
Iી પાર્શ્વનાથ જિન સ્તુતિ
: ૧૦૧ : તેનાથી પૂજે, ચ ઉવી શે જિણુંદ જેમ દૈવ દુઃખ જાવે, આવે ઘર આણંદ. ૨ ત્રિગડે જિન બેઠા, સહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા, આવી પ્રણમે ભૂપ; વાણું જે જનની સુણજે, ભવિયણ સાર, તે સુણતાં હશે, પાતિકને પરિહાર. ૩ પાય રમઝમ રમઝમ, ઝાંઝરનો ઝમકાર, ૫ % વ તી ખેલે, પાશ્વતણે દરબાર સંઘ વિઘ હરજે, કરજો જય જયકાર, એમ સૌભાગ્યવિજયે કહે, સુખ સંપત્તિદાતાર. ૪
પાલણપુરમંડણ શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ
+ ૩૦ (રાગ-જિનશાસન વંછિત પૂરણ દેવ સાલ.) પાલણપુરમંડણુ સાહિબ પાસજિર્ણોદ,
મુખ સોહે સુંદર જિમ પુનમને ચંદ; દીપે અતિ ઉત્તમ અધર પ્રવાલિકંદ,
જસ નામ જ લહીયે નિત નિતુ અતિ આણંદ. ૧ શ્રીશેત્રુજે સામી કામિત પૂરણ દેવ,
રેવતગિરિમંડણ કી જે તેહની સેવ; શીષભાદિક જિનવર ભૂમિમંડલમાં જેહ,
હું સમરું અનિશિ મનમાં આણી નેહ. ૨ જિન વરે વખાણું પ્રાણીને હિત કાજ,
તે વાણી નિસુણે મુગતિ શૈલની પાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org