________________
પાર્શ્વનાથ જિન સ્તુતિએ
:૦૫: તિહાં કહીએ મુનિજન આચાર, નવતત્ત્વાદિક ભેદ વિચાર,
વારી સવિ સંદે; ચિગ વહી ગુરુ પાસે ભણ્યે, ઈમ ભવસંચિત પાતિક હણીયે,
બધિબીજ તરુ મેહ, ભણતાં ગુણતાં ને સાંભળતાં, જે કહી કરણી તે આચરતાં,
નિમલ થાએ દેહ. ૩ શ્રીશંખેશ્વર પાસની સેવા, અહનિસ કરવા જેહને હેવા,
તે શ્રીધરણ કહાવે, વિલી દેવી પઉમાવઈ નામ, પ્રભુ સેવકનાં સારે કામ,
1 વાંછિત ભાગ લહાવે; તે સુર સુરી સયલ સુખ પૂરે, વિઘન વલી તે ભવિનાં ચૂરે,
યે યાત્રા યે આવે, હીરવિજયસૂરિનિર્જિત કામ, તસ શિશુ ધર્મવિજય બુધ નામ,
તાસ શીસ ઈમ બેલે. ૪
ર૩ (રાગ-શંખેશ્વર પાસજી પૂછયે.) શંખેશ્વર પાર્શ્વ જુહારીયે, સવિ જિન આણું શિર ધારીયે, જિનવાણી સુણ અઘ હારીયે, પદ્માવતી વિઘન વિદારીયે. ૧
શ્રીસ્થંભણુપાર્શ્વનાથ જિન સ્તુતિ
૨૪ (રાગ-શ્રી શત્રુંજય તીરથ સાર.) થંભણપુરવર પાસનિણંદો, અશ્વસેનકુલ કમલ દિદે,
૧આમલી આભવ કંદો, * આ સ્તુતિ–થિય ચાર વખત બેલાય છે. ૧ નાશ કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org