________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र द्वितीयमंडले यदा सूर्यश्वारं चरति तदा दिवसो द्वादशमुहूर्तप्रमाणकः दाभ्यां मुहूर्तेकषष्ठिभागाभ्यामधिकः तेषां चार्द्धभागे षटूमुहूर्ता एकेन मुहः कपष्ठिभागेनाभ्यधिकः ततः स वर्णनार्थ षडपि मुहर्ता एकषष्ठया गुण्यन्ते तदा एकः षष्ठि भागस्तत्राधिकः प्रक्षिप्यते ततो जातानि त्रीणिशतानि सप्तषष्ठयधिकानि एकषष्ठिभागानाम् ३६७-ततः प्रक्रान्तमंडळे यत्परिमाणं त्रीणिलशाणि अष्टादश सहस्राणि द्वेशते शप्तनवत्यधिके ३१८२९७ इदंच योजनराशि षष्ठिसंख्यया गुणयित्वा सा वर्णिता मुहत्तंगति भवतीति प्रथममपि कथितम् एतदेवभिः त्रिभिः शतै षट् षष्ठयधिकैर्यदा गुण्यते तदा जाता एकादशकोटयः अष्ट षष्ठिर्लक्षाश्चतुर्दशसहस्राणि नव शतानि नव नवत्यधि कानि ११६८१४९९९ एतस्य एक षष्ठिसंख्यया गुणिताया पष्ठिसंख्यया ३६६० भागो हियते लब्धानि एकत्रिंशतसहस्राणि नवशतानि षोडशाधिकानि ३१९१६ शेषमुद्धरति चतुर्विंशतिशतानि एकोनचत्वारिंशदधिकानि २४३९ एतावता योजनानि नायातानि । ततः षष्ठिभागानयनाथ मेकषष्ठया भागो हियते लब्धा एकोनचत्वारिंशत दूसरे मंडल में जब सूर्य गति करता है तब दिवस बारह मुहूर्त प्रमाण का होता हैं, दो मुहूते के इकसठ भाग अधिक उसका आधा भाग छ मुहूते होता है। एक मुहूर्त का एकसठवां भाग अधिक होजाता है। उसको-छहों मुहतों को एकसठ से गुणा किया जाता है। तब एकसठवां भाग का वहां अधिक प्रक्षेप करने पर तीनसो सरसठ आता है । तब इस कथित मंडल में जो परिमाण तीन लाख अठारह हजार दोसो सताणु ३१८२९७ होता है उसे योजन राशि को साठ की संख्या से गुणित करलेने पर वह कथित मुहूर्त गति निकल आती है यह पहले भी कहा है। यही संख्या को तीनसो साठ से जब गुणित करते हैं तब ग्यारह करोड अठसठ लाख चौदह हजार नवसो नन्नाणु ११६८१४९९० इस संख्या को इकसाठवी संख्या से गुणित करके साठची संख्या से भाग देने पर एकत्रीस हजार नवसो सोलह ३१९१६ लब्ध होता है शेष चोवीस सो उन चालीस २४३९ रहते हैं । अतः साठ का भाग लाने के लिए एकसठ से भाग સૂર્ય જ્યારે ગતિ કરે છે, ત્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમાણને હોય છે. બે મુહૂર્તના એકસઠ ભાગ અધિક તેના અર્ધા છ મુહૂર્ત અને એક મુહૂર્તને એકસઠમો ભાગ અધિક થઈ જાય છે. એ છએ મુહૂર્તને એકસઠથી ગુણવામાં આવે છે, ત્યારે એકસઠમા ભાગને ત્યાં અધિકરૂપે પ્રક્ષેપ કરવાથી ત્રણસો સડસઠ આવે છે. ત્યારે આ કહેલા મંડળમાં જે પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસે સત્તાણુ ૩૧૮૨૯૭ થાય છે તે જન રાશીને સાઠની સંખ્યાથી ગુણવાથી તે કહેવામાં આવેલ મુહૂર્ત ગતિ નીકળી આવે છે. આ પહેલાં પણ કહેલ છે. આ સંખ્યાને ત્રણસે છાસઠથી જ્યારે ગુણવામાં આવે છે, ત્યારે અગીયાર કરોડ અડસઠલાખ ચૌદ હજાર નવસો નવાણુ ૧૧૬૮૧૪૯ આવે છે. આ સંખ્યાને એકસાઠની સંખ્યાથી ગુણિને સાઠની સંખ્યાથી ભાગ કરવાથી એકત્રીસહજાર નવસો સેળ ૩૧૯૧૬ આવે છે. શેષ વીસ ઓગણચાળીસ ૨૪૩૯ રહે છે. આ રીતે જનની સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org