SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ अम्वृद्धीपप्रज्ञप्तिमा दत्ते सति यो लभ्यते स चन्द्रस्य योगो भवति इति । अयं भावः-कश्चित् शिष्यो नक्षत्राणां सूर्यचन्द्रयोगविषये सञ्जातकुतूहलो गुरुं पृच्छति, भो परमकृपालो, गुरो ! यत्र सूर्यः षदिव. सान् एकविंशति च मुहूर्तान अवतिष्ठते तत्र नक्षत्रे चन्द्रः कियत् कालपर्यन्तं तिष्ठतीति ? एतादृशशङ्का यत्र जायते तत्र मुहूर्तराशिकरणार्थ षड्दिवसाः त्रिंशत्संख्यया गुण्यन्भे गुणयिखा चोपरितना एकविंशतिमुहूर्ताः प्रक्षिप्यते ततो जाते द्वेशते एकाधिके १.१, ते पुनः पञ्चभिगुण्यन्ते तदा जायते पञ्चाधिकं सहस्रमेकम् १००५, तस्य सप्तषष्टिसंख्याया भागे हृते लब्धाः पञ्चदशमुहूर्ताः एतावानेबाईक्षेत्राणां प्रत्येकं चन्द्रेण सह योग आयाति एवमेव सप्रक्षेत्राणां द्वर्थक्षेत्राणां नक्षत्राणा मभिजितश्च चन्द्रेण समं योगो ज्ञातव्य इति चन्द्ररवियोग द्वारम् । इति चतुर्विंशतिमसूत्रम् ।। सू० २४ ॥ की मुहर्त राशि करके उसे ५ से गुणित कर देना चाहिये और फिर उसमें ६७ का भाग दे देना चाहिये भाग के देने पर जो लभ्य होता है वह चन्द्र का योग होता है किसी शिष्य ने नक्षत्रों के सूर्य चन्द्र योग के विषय में कुतुहल वश गुरु से ऐसा पूछा-हे परम कृपालो ! गुरो ! जिस नक्षत्र पर सूर्य छ दिन तक और २१ मुहूर्त तक रहता है उस नक्षत्र पर चन्द्र कितने काल तक रहता है ? तो इस प्रकार की शंका होने पर मुहूर्तराशि करने के लिये ६ दिवस ३० संख्या से गुणित करना चाहिये और फिर आगतराशि में २१ जोड देना चाहिये तब ३०४६= १८०+२०१० मुहूर्तो का प्रमाण निकलता है २०१ में ५ का गुणा करने पर १००५ राशि होती है, इस राशि में ६७ का भाग देने पर १५ मुहर्त आते हैं सो इतना मुहूर्त प्रमाण अर्द्धक्षेत्र वाले नक्षत्रों में से प्रत्येक नक्षत्र का चन्द्र के साथ योग काल निकल आता है इसी तरह समक्षेत्र वाले, दयध क्षेत्रवाले नक्षत्रां का और अभिजित् नक्षत्र का चन्द्र के साथ समयोग काल जानना चाहिये।२४। चन्द्र रवि योग द्वार समाप्त ॥ મુહુ રાશિ કરીને તેને ૫ થી ગુણી નાખવા જોઈએ અને ત્યારબાદ તેને ૬૭ થી ભાગવા જોઈ એ. ભાગાકાર કરવાથી જે જવાબ આવશે તે ચન્દ્રને વેગ હોય છે કે એક શિલ્વે નક્ષત્રના સૂર્ય ચન્દ્ર યાંગના વિષયમાં જિજ્ઞાસાવશ ગુરૂને આ પ્રમાણે પૂછયું –હે પરમકૃપાળુ ! ગુરૂદેવ ! જે નક્ષત્ર પર સૂર્ય છ દિવસ સુધી અને ૨૧ મુહૂર્ત સુધી રહે છે. તે નક્ષત્ર પર ચન્દ્ર કેટલા કાળ સુધી રહે છે? આ જાતની શંકાનું નિવારણ કરવા માટે મુહૂર્તરાશિ કરવા માટે ૬ દિવસને ૩૦ સંખ્યાથી ગુણવા જોઈએ અને ત્યારબાદ આગતરાશિમાં ૨૧ ઉમેરી દેવા જોઈએ આથી ૩૦૪૬=૧૮૦-૧=૨૦૧ મુહૂર્તોનું પ્રમાણ નિકળે છે. ૨૦૧ ને ૫ ગણું કરવાથી ૧૦૦ ૫ રાશિ થાય છે જેને ૬૭ વડે ભાગવાથી ૧૫ મુહૂર્ત આવે છે. આવી રીતે આટલા મુહૂર્ત પ્રમાણુ અદ્ધક્ષેત્રવાળા નક્ષત્રમાંથી પ્રત્યેક નક્ષત્રને ચન્દ્રની સાથે વેગકાળ નિકળી આવે છે. આવી જ રીતે સમક્ષેત્રવાળ, દ્વયર્ધક્ષેત્રવાળા, નક્ષત્ર અને અભિજિત્ નક્ષત્રને ચન્દ્રની સાથે સંયેગકાળ જાણો જે ઈએ. ચન્દ્ર રાશિગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003156
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1978
Total Pages562
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy