________________
प्रकाशिका टीका - सप्तमवक्षस्कारः सू. २० संवत्सरादीनां आदित्यनिरूपणम्
३१५
यद्यपि सूत्रे अयनपक्षोत्तरं बहुवचनविभक्ति दृश्यते तथापि अयनयो द्वित्वात् बहुवचन विभक्तिद्वित्वे एव ज्ञातव्या पुरस्कृतत्वात् बहुवचनप्रयोगो न दोषायेति । 'किमाइया उऊ' : किमादिक ऋतवः कः प्रावृडादीनामन्यतर ऋतुरादिर्येषां ते किमादिका ऋतवः प्रज्ञप्ताः 2 J 'कमाइया मासा' किमादिका मासाः तत्र कः श्रावणादि मध्यवर्ती आदिर्येषां ते किमादिका मासाः प्रज्ञप्ताः ? 'किमाइया पक्खा' विनादिको पक्षौ तत्र कः कृष्णः शुक्लो वा आदिर्ययो स्तौ किमादिकौ पक्षौ प्रज्ञप्तौ ? ' किमाइया अहोरता' किमादिकाः अहोरात्राः प्रज्ञप्ताः 'किमाइया मुहुत्ता' किमादिका मुहूर्त्ताः प्रज्ञताः 'किमाइया करणा' किमादिकानि करणानि, तत्र किं करणम् आदि येषां तानि किमादिकानि करणानि प्रज्ञप्तानि ? 'किमाइया णक्खता पांच भेद कहे गये हैं अयन दो प्रकार के कहे गये है और मास १२ प्रकार के कहे गये हैं सौ गौतमस्वामीने यहां प्रभु से ऐसा पूछा है है भदन्त ! युग संवत्सर के भेद जो पांच कहे गये हैं उनमें से सब से पहिले कौनसा होता है। इसी प्रकार दो अपनों में से सब से पहिले कौन अयन होता है और मासों के बीच में सब से पहिले कौन मास आता है ? इसी कारण इस सूत्रको चन्द्रादि संवत्सर की अपेक्षा कहा गया जानना चाहिये क्योंकि परिपूर्ण सूर्यवर्षपश्ञ्चक रूप युग में कौन आदि वाला है कौन अन्त वाला है ऐसा प्रश्न ही उद्भवित नही होता है युग संवत्सर के प्रथम चन्द्र संवत्सर द्वितीय चन्द्र संवत्सर अभिवर्द्धित संवसर चन्द्र संवत्सर और अभिवर्द्धित संवत्सर ऐसे पांच भेद प्रकट किये जा चुके है दक्षिणाघन और उत्तरायण के भेद से दो भेद अगन के कहे जा चुके हैं इसी प्रकार से मासादिकों के भेदों के सम्बन्ध में भी समझ लेना चाहिये 'किमाइया पक्खा, किमाइया अहोरता, किमाइया, मुहुत्ता किमाइया करणा किमाइया णक्खत्ता पन्नत्त' शुक्लपक्ष और कृष्णपक्ष इन दो पक्षों में से कौनसा पक्ष
ચન્દ્રાદિ પચકના ભેદથી પાંચ ભેદ કહેવામાં આવ્યા છે. અયન બે પ્રકારના કહેવામાં આવ્યા છે જ્યારે માસ ખાર જાતના કહેવામાં આવ્યા છે. ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું છે. ડેભદન્ત ! યુગસંવત્સરના ભેદથી જે પાંચ કહેવામાં આવ્યા છે તેમાંથી સૌથી પ્રથમ કયુ' સવત્સર હાય છે? એજ પ્રમાણે એ અયનમાંથી સૌની પહેલાં કર્યું અયન ડેાય છે અને મહિનાએમાં સહુ પ્રથમ કયા માસ આવે છે? આ કારણથી જ આ સૂત્રને ચન્દ્રાદિ રાવત્સરની અપેક્ષાથી કહેવામાં આવેલ જાણવુ જોઈએ કારણ કે પરિપૂર્ણ સૂ વપ’ચકરૂપ યુગમાં કેણુ આદિવાળા છે અને કેણુ અન્તવાળા છે એવા પ્રશ્ન જ ઉદ્દભવને નથી. યુગસવત્સરના પ્રથમ ચન્દ્ર સંવત્સર દ્વિતીય ચન્દ્ર સવત્સર અભિવૃદ્ધિત સ ંવત્સર ચન્દ્રસ'વત્સર અને અભિવતિ સંવત્સર એવા પાંચ લે પ્રકટ કરવામાં આવી ગયા છે. દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી એ ભેદ અયનના અગાઉ કહેવાઈ ગયા છે. આ જ પ્રકારથી માસાદિકાના ભેઠેના સમ્બન્ધમાં પણ સમજી લેવું ઘટે. 'कमाइया पक्खा, किमाइया अहोरता किमाइया मुहुत्ता किमाइया करणा किमाइया णक्खत्ता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org