SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे (विहरंति) विहरन्ति आसते । ननु चारित्रादि गुणरहितस्य जिनशरीरस्य जिनसक्थ्यादेश्च पूजनमनुचितम् इति चेन्मेवम्-भावजिनो यथा बन्धस्तथा नामस्थापना द्रव्य जिना अपि बन्धास्तदा द्रव्यजिनरूपस्य जिनशरीरस्य भावजिनरूपजिनशरीरावयवसक्थ्यादीनां च वन्धत्वमिति तन्नानुचितम्, जिनशरीरावयवसक्थ्यादेर्भावजिनरूपत्वेना बन्धत्वे गर्भतयोत्पन्नमात्रस्य "समणे भगवं महावीरे" इत्याधभिलापेन सूत्रकृतां सूत्रकरणं शक्राणां शक्रस्तवनप्रयोगादिकं चानुचितं स्यादिति, अतएव जिनसक्थ्यायाशातनामयशीला देवास्तत्र कामासेवनादौ न प्रवर्तन्त इति ॥५१॥ इति तृतीयारकः समाप्तः करके फिर वे सब के सब अपने २ स्थानों पर रहते हुए आनन्द के साथ विपुल भोग भोगों को भोगने में लग गये, यहां पर ऐसी शंका हो सकतो है-चारित्रादि गुण रहित जिन शरीर का और जिन हड्डियों का पूजन करना अनुचित है-सो इसका उत्तर ऐसा हैं कि जिस प्रकार से भावजिन वन्द्य होते हैं उसी प्रकार से नाम जिन, स्थापना जिन और द्रव्य जिन भी वन्ध होते हैं, इस तरह द्रव्यजिनरूप जिन शरीर का भावजिनरूप जिनशरीर का तथा उनके अवयव भत अस्थि आदिको का वन्दन करना कोई अनुचित नहीं हैं यदि ऐसा कहा जाय किं जिन शरीर के अवयवभूत हड्डियों आदि में भावजिनरूपता नहीं रहती है इसलिये उन्हें बन्ध नहीं मानना चाहिये तो इसका समाधान ऐसा है कि जब जिन गर्भ में आते हैं तो उस समय जो “समणे भगवं महावीरे" इस प्रकार से सूत्रों की रचना करते हैं तथा इन्द्र उनका स्तवन करते हैं यह सब अनुचित माना जाना चाहिये, परन्तु नहीं माना गया है, इसी प्रकार जिन सक्य्यादि की भाशातना के भय से डरे हुए देव वहां कामसेवन आदि कार्य में प्रवृत्ति नहीं करते हैं ॥५१॥ ॥ तृतीयारक समाप्त ॥ પિતાપિતાના સ્થાને પર નિવાસ કરતાં આનંદ પૂર્વક વિપુલ ભેગ–ભેગો ભેગવવા લાગ્યા. અહીં એવી શંકા થઈ શકે કે ચારિત્રાદિ ગુણ વિહીન જિન શરીરનું અને જિન અસ્થિ એનું પૂજન કરવું અનુચિત છે, તે આનો જવાબ આ પ્રમાણે છે કે જેમ ભાવજિન વા હોય છે. તેમજ નામ જીન સ્થાપનાજી છે અને દ્રવ્યજિન પણ વંઘ હોય છે. આ પ્રમાણે અજિન રૂ૫ જિન શરીરનું ભાવાજન રૂપે શરીરનું તેમજ તેમના અવયવભૂત અસ્થિ આદિકેનું વંદન કરવું કેઈ પણ રીતે અનુચિત નથી. જે આ પ્રમાણે કહેવામાં આવે કે જિન શરીરના અવયવભૂત અસ્થિ વગેરેમાં ભાવજિન રૂપતા રહેતી નથી, એથી તેમને વન્ય ગણવા ગ્ય નથી તે આનું સમાધાન આ પ્રમાણે છે કે જ્યારે જિન ગર્ભમાં આવે છે. त मते २ समणे भगवं महावीरे 1 प्रमाणे सूत्रांनी स्यना रे छ. तभ चन्द्र તેમનું સ્તવન કરે છે તે આ બધું અનુચિત ગણાવું જાઈએ પણ આવું માનવામાં આવ્યું નથી. એથી જ જિન એસ્થિ વગેરેની આશાતના ના ભયથી સંત્રસ્ત થયેલા દે ત્યાં કામ સેવન વગેરે કામમાં પ્રવૃતિ કરતા નથી. એ સૂત્ર ૫૧ | તૃતીયારક સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy