SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-द्वि वक्षस्कार सू. ४२ भगवतः भगवतः केवलज्ञानोत्पत्तिवर्णनम् ३७९ वरनाणदंसणे' केवलवरज्ञानदर्शनं - केवलम् अद्वितीयत्वात् असहायं वरं श्रेष्ठं ज्ञानंसामान्यविशेषोभयात्मके ज्ञेयवस्तुनि विशेषावधारणरूपं, दर्शनं च सामान्यावधारणरूपंनिर्विशेषं विशेषाणां ग्रहो दर्शनम्' इति वचनात् तत्तथाभूतं 'समुप्पण्णे' समुत्पन्नम् सम् सम्यकु क्षायिकत्वेनावरण देशस्याप्यभावादुत्पन्नं प्रादुर्भूतमिति । अत्रेदं बोध्यम् यथा दूरात् विभिन्न जातीयवृक्षसमूह तत्तज्जातीयवृक्षत्वेनानवधारितमवलोकयतो जनस्य सामान्येन यो वृक्षमात्रग्रहः स दर्शनमुच्यते, यत्पुनरासन्न प्रदेशात्तमेव विभिन्नजातीय' यह सकल अपने अंशों से युक्त होता है, इसलिये इसे प्रतिपूर्ण कहा गया है, ज्ञान को अद्वितीय होने से केवलपद से और अन्यज्ञानादिकों की सहायता से रहित होने से वर श्रेष्ठ कहा गया है, इस तरह का केवलज्ञान उन प्रभु के उत्पन्न हुआ, ज्ञान जो होता है वह सामान्य विशेषधर्मविशिष्ट वस्तु का विशेषरूप से निश्चय करनेवाला होता है और दर्शन जो होता है वह सामान्यरूप से ही वस्तु का जानने वाला होता है, "निर्विशेषं विशेषाणां ग्रहो दर्शनम् " ऐसा कथन है जिस समय केबलज्ञान केवलदर्शन उत्पन्न होते हैं उस समय आत्मा में आवरण का एक अंश भी मौजूद नहीं होता है; आवरण का सर्वथा अभाव हो जाता है । यहां इस प्रकार समझना चाहिये जब कोई मनुष्य दूर से विभिन्न जातिवाले वृक्षों के समूह को देखता है तब उसे यह प्रतीत नहीं होता है कि इस वृक्ष समूह में अमुक अमुक जाति अमुक अमुक वर्ण आदि के वृक्ष है वहां तो सामान्यरूप से ही वृक्षत्व जाति का ज्ञान होता है, अतः ऐसा जो यह ज्ञान है इसी का नाम दर्शन है और जब वही मनुष्य पास में पहुंच जाता है तो उसे यह आमलकी है, यह स्वदिर है, यह पलास है इत्यादि रूप से जो ज्ञान होता है वह विशेषग्राही ज्ञान कहा जाता है यही ज्ञान और दर्शन में भेद है । પેાતાના સવ અંશોથી યુક્ત હાય છે, એથી આને પ્રતિપૂર્ણ કહેવામાં આવેલ છે. જ્ઞાન અદ્વિતીય હાવા બદલ, કેવલ પદ્મથી અને અન્ય-જ્ઞાનાદિકાની સહાયતાથી રિહંત હાવા બદલ વર-શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. આ જાતનુ" કેવળ જ્ઞાન તે પ્રભુને ઉત્પન્ન થયું. જ્ઞાન જે હાય છે તે સામાન્ય વિશેષ ધમ વિશિષ્ટ વસ્તુને વિશેષ રૂપથી નિશ્ચય કરનારું હાય छे. अने दर्शन होय छे ते सामान्य ३५थी ४ वस्तुने गुना होय हे "निर्विशेषं विशेषाणां ग्रहो दर्शनम्" आवु अथन छे में समये देव ज्ञान, देवण दर्शन उत्पन्न घाय છે, તે સમયે આત્મામાં આવરણને એક અંશ પણ વિદ્યમાન હાતા નથી. એટલેકે આવરણને સવથા અભાવ થઈ જાય છે અહીં આ પ્રમાણે સમજવુ જોઈએ કે જ્યારે કોઈ મનુષ્ય દૂરથી વિભિન્ન જાતિવાળા વૃક્ષાના સમૂહને જુએ છે ત્યારે તેને એવી પ્રતીતિ થતી નથી કે આ વૃક્ષ સમૂહમાં અમુક જાતિના કે અમુક-અમુક વણૅ અાદિના વૃક્ષે છે ત્યાં તો જોનારને સામાન્ય રૂપથી વૃક્ષત્વ જાતિનું જ જ્ઞાન થાય છે. એથી આવું જે જ્ઞાન છે, તે જ દન કહેવાય છે. અને જ્યારે તે જ જોનારી વ્યક્તિ પાસે પહોંચે છે ત્યારે તેને આ આમલકી છે, આ ખદિર છે, આ પલાશ છે વગેરે રૂપથી જ્ઞાન થાય છે. એ જ્ઞાન વિશેષગ્રાહી જ્ઞાન કહેવાય છે. જ્ઞાન અને દનમાં આટલા જ તફાવત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy