SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-द्वि० वक्षस्कार सू. ३८ कुलकर ताप्रकारकथननम् ३३१ ततोऽभीषु युग्मिमनुजेषु सत्सु क्षेमन्धरः कुलकरस्तेषामनुशासनाय माकारं दण्डनीति प्रवर्त्तितवान् तदनुयायिनो विमलवाहन - चक्षुष्मद् यशस्वदभिचन्द्रा अपि माकारमेव दण्डनीतिं प्रवर्तितवन्तः । तत्र महत्यपराधे माकारो दण्डः, सामान्यापराधे तु हाकार इति । अथ तदनन्तर कालभाविनः कुलकरा यां दण्डनीतिं प्रवर्तितवन्तः, तामाह - 'तत्थ णं' इत्यादि । 'तत्थ णं' तत्र खलु 'चंदाम पसेणइ मरुदेव उसभाणं एएसि णं पंचण्ड कुलगरा ' चन्द्राभप्रसेनजिद् मरुदेव नाभि ऋषभाणाम् एतेषां खलु पञ्चानां काले 'धिक्कारे' धिक्कारे - धिक्करणं धिक्कारो 'णामं दंडणीई होत्था' नाम दण्डनीतिरभवत् । 'ते णं मणुया धिक्कारेणं दंडेणं हया समाणा जाव चिड़ंति' ते खलु मनुजा धिक्कारेण वह पूर्व की तरह लज्जित, विलज्जित अदि विशेषणों वाला बन जाया करता था, यही बात यहां यावत्पद से समझाई गई है । तात्पर्य इस कथन का यही कि जब हाकार दण्ड अतिपरिचित हो चुका तो उससे उन लोगों में भय नहीं रहा - " ते तं मणुया मक्कारेणं दंडेणं हया समाणा जाव चिद्वैति" तत्र उन युगलिक मनुष्यों में भय का संचार रहे- वे अनुशासन से 'हीन न होजावें इस भाव को लेकर क्षेमन्धर कुलकर ने उनको अपने अनुशासन में रखने के लिये माकार नामकी दण्डनीति का प्रचलन किया । क्षेमन्धर के बाद इनके अनुयायी विमलवाहन, चक्षुमत्, यशस्वान, और अभिचन्द्र इन चार कुलकरों ने भी इसी माकार दण्डनीति का प्रवर्तन किया, यह मानकर दण्डनीति का वहुत बडे अपराध के होने पर ही किया जाता था, सामान्य अपराध में तो केवल हाकार दण्डनीति का प्रयोग होता था, इनके बाद में हुए कुलकरों ने जिस दण्डनीति को प्रवृत्ति को उसे अब सूत्रकार प्रकट करते हैं - " तत्थ णं चंदाभ, पसेनइ, मरुदेव, उसभाणं एएसि णं पंचण्हें कुलगराणं धिक्कारे णामं दंडणीई होत्था" चन्द्राभ, प्रसेनजित मरुदेव, नाभि और ऋषभ इन पांच कुलकरों के काल में धिक्कार नामकी दण्डनीति प्रचलित हुई, इस दण्डनीति से इन कुलकरों के समय के मनुष्य दण्डित होते रहे यहां ऐसा समझना વિલજિજત વગેરે વિશેષ@ાથી યુકત થઈ જતા. એ જ વાત અહીં યાવત્ પદથી કહેવામાં આ વી છે. આ કથનનુ તાપ આ પ્રમાણે છે કે જ્યારે હાકાર દંડ અતિ પરિચિત થઈ ગયા ત્યારે તે લેાકેામાં દંડ. પ્રત્યે ભય રહ્યો નહિ. તેએ અભીત થઈ ગયા. ત્યારે તે યુગલિક મનુષ્યમાં ભયનું સંચરણ રહે, તેઓ અનુશાસનહીન થઈ જાય નહિ, એ ભાવને લઈને ક્ષેમન્ધર કુલકરે તેમને પેાતાના અનુશાસનમાં રાખવા માટે ‘માકાર’ નામક દંડનીતિ નું પ્રચલન કર્યું. ક્ષેમધર પછી તેમના અનુયાયી વિમલવાહન, ચક્ષુષ્માન્ અભિચન્દ્ર એ ચાર કુલકરાએ પણ એજ ‘માકાર' દંડનીતિનું પ્રવર્તન કર્યુ. આ માકાર દડનીતિના પ્રત્યેગ બહુ જ મોટા અપરાધ મહેલ જ કરવામાં આવતા. સામાન્ય અપરાધ માટે તે ફકત ‘ડાકાર’ દંડનીતિનેા પ્રયણ્ જ થતે. ‘હાકાર' ન્રુણ્ડનીતિ બાદ કુલકરાએ જે દઢુનીતિના પ્રયાગ કર્યા, તે વિષે હવે સૂત્રકાર કહે છે- ચન્દ્રાક્ષ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકાના કાળમાં ધિકકાર' નામક ફ્રેંડનીતિનું પ્રચલન હતું. આ ક્રૂડનીતિથી એ કુંલકરોના સમયના લેાકેા દડિત થયા, એવુ' અત્રે સમજવું જોઇએ. ‘માકાર’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy