SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-द्वि. वक्षस्कार सू. ३४ सुषमानामक द्वितीयारकवर्णनम् ३०५ यथा सिध्यत्स्वपि भव्येषु न तेषामनन्तकालेनापि निर्लेपना तथा सर्वनीवेभ्योऽनन्तगुणानाम् उत्कृष्टवणौदिगतभागानां न सर्वथोच्छेद इति । न च ते संख्याता एव सिध्यन्ति, इमे तु प्रतिसमयम् अनन्ता हीयन्ते इति महद्दृष्टान्तवैषम्यम् ? इति वाच्यम् , यतस्तत्रसिध्यतां भव्यानां यथा संख्यातता तथा सिद्धिकालोऽनन्तः एवमत्राऽपि यथा प्रतिसमयम् अनन्तानामेषां हीयमानता तथा हानिकालोऽवसर्पिणी प्रमाण एव ततः परम् उत्ससिणी प्रथमसमयादौ तेनैव क्रमेण वर्द्धन्ते वर्णादय इति सर्वे सुस्थितम् । 'अणंतेहि पन्न होते रहेगें फिर भी इनका सर्वथा उच्छेद जैसे नहीं होता है उसी प्रकार मे सर्व जीवों की अपेक्षा अनन्तगुणों उत्कृष्ट वर्णादिगतभागों का सर्वथा उच्छेद नहीं होगा। __ शंका-वे संख्यात ही सिद्ध होते हैं परन्तु ये तो प्रति समय अनन्तरूप में ही हीन होते रहते हैं, इस तरह जो भव्य का दृष्टान्त देकर आपने इनकी निर्लेपता का अभाव प्रतिपादित किया है -सो इस दृष्टान्त में तो इनको अपेक्षा बहुत बड़ी विषमता है-अर्थात् इस दृष्टान्त से वर्णादिकों के सर्वथा उच्छेद होने का जो प्रसङ्ग दिया गया है वह हटता नहीं है बना ही रहता है ? सो इस प्रकार की यह आशंका भी ठीक नहीं है क्यों कि सिद्ध होनेवाले भव्य जीवों में जैसी संख्यातता है वैसी काल में संख्यातता नहीं है किन्तु वह सिद्धि काल तो अनन्त है इसी प्रकार प्रत्येक समय में अनन्त वर्णादि भावों में जैसी हीयमानता है क्योंकि बह उनका हानिकाल अव सर्पिणी प्रमाण ही है इसके बाद तो उत्सर्पिणी के प्रथम काल के प्रथम समय से लेकर अन्तिम काल के अन्तिम समय तक ये वर्णादि भाव इसी क्रम से वर्द्धमान होते रहते हैं । अतः किसी भी काल में इन बर्णादि भावोंका सर्वथा उच्छेद प्राप्त नही हो सकता है । "अणंतेहिं उच्चत्त એમનું સર્વથા ઉચ્છેદન થાય તે પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. આજ સુધી અનંતકાલથી ભવ્ય સિદ્ધ અવસ્થાપન્ન થતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ અનંતકાલ સુધી સિદ્ધ અવસ્થાપન્ન થતા રહેશે, છતાં એ તેમનું સર્વથા ઉચછેદન થતું નથી. આ પ્રમાણે જ સર્વજીની અપેક્ષાએ અનંતગુણ ઉત્કૃષ્ટ વર્ણાદિગત ભાગોનું સર્વદા ઉછેદન થશે નહિ. શકા–તેઓ તે સંખ્યાત જ સિદ્ધ હોય છે, પણ એ તે પ્રતિ સમય અનંતરૂપમાંજ હીન થતા રહે છે, આ પ્રમાણે જે ભવ્યનું દૃષ્ટાન્ત આપીને તમે એમની નિર્લેપતાનો અભાવ પ્રતિપાદિત કર્યો છે, તે આ દૃષ્ટાન્તમાં તો એમની અપેક્ષા ખૂબજ વિષમતા છે, એટલે કે આ દૃષ્ટાન્તથી વર્ણાદિકને સર્વથા ઉચ્છેદ થવા સંબંધી જે પ્રસંગ આપવામાં આવેલ છે તે કાયમ જ રહે છે તે આ જાતની આ આશંકા પણું યેગ્ય ન કહેવાય. કેમકે સિદ્ધ થનારા ભવ્ય જીવોમાં જેવી સંખ્યાતતા છે તેવી કાળમાં સંખ્યાતતા નથી પરંતુ તે સિદ્ધિ કાળ તે અભિન્ન છે આ રીતે દરેક સમયમાં અનંત વદિ ભાવોમા જેવી હીયમાનતા છે, તે તેમને હાનિકાલ અવસર્પિણી પ્રમાણ જ છે. એના પછી તે ઉત્સર્પિણીના પ્રથમકાળના પ્રથમ સમયથી માંડીને અંતિમકાળના અંતિમ સમય સુધી એ વર્ણાદિ ભાવો એ જ કમથી વદ્ધમાન થતા રહે છે. માટે કંઈ પણ કાળમાં એ વક્રિભાવે.ને સર્વથા ઉચછેદ પ્રાપ્ત થઇ શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy