SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाचिका टोका द्वि० वक्षस्कार सू. २४ सुषमसुषमाभाबिमनुष्यस्वरूपनिरूपणम् २४३ तज्जननीजनकौ च तां कन्यां पालनपोषणादिना रक्षितवन्तौ । ताभ्यां च तस्याः मुनन्देति नाम कृतम् । ततः कियदिवसानन्तरं तज्जननीजनको मृतौ । ततः सासुनन्दा आश्रयाभावाद् एकाकिनी तिष्ठति स्वपिति उपविशति वने इतस्ततः परिभ्रम तिच । क्रमेण प्राप्तयौवनां निस्सहायामेकाकिनी वने परिभ्रमन्तीमवलोक्य युगलिनस्तां नाभिकुलकरस्य समीपे समानीतवन्तः । नाभिकुलकरोऽपि तदीयमशेषवृत्तान्तमुपलभ्य भ वत्वेषा भूषभस्य पत्नीति तां भगवत ऋषभदेवस्य पत्नीत्वेन गृहीतवान् । अतो भगवता कुमारिकैव सुनन्दा परिणीता ततो भगवति परत्त्रीपरिणयनरूपो दोषारोपो न घटते । ननु युगलिकानामकाल मृत्यु न भवतीति कथमस्य दारकस्य मृत्युर्जातः इति चेदाह-पूर्वकोटयधिकायुष्काणामकाल मृन्युन गवति किन्तु भगवतः आदिनाथवारके तस्य दारकस्य में समाधान ऐसा है किसी युगलियाके युगल रूप से कन्या और दारक उत्पन्न हुआ वे बालोचितक्रीड़ा से खेलते किसी तालवृक्ष के नीचे पहुंच गये वहां कर्मयोग से उस ताड़वृक्ष से काकतालोय न्याय से गिरते हुए उसके फल से सिर में चोट आजाने से वह बालक मर गया कन्या के माता पिता ने उस कन्या को पालपोष कर बड़ा किया उसका नाम सुनन्दा रखा गया कितनेक दिनों के बाद सुनन्दा के माता पिता का देहोत्सर्ग-मरण, हो गया सुनन्दा अब अकेली रह गई और अकेली ही उठने बैठने सोने लगी धीरे धीरे वह वनमें भी इधर उधर आश्रयाभाव के कारण आने जाने एवं फिरने लगी। जब वह यौवन मती हुइ तो उसे जंगल में अकेली धूमती हुई देखकर युगलिक जन नाभिराय कुलकरके पास ले गये नाभिकुलकर ने उसका सब वृत्तान्त जानकर “यह ऋषभकुमार की पत्नी हो जावे" इस रूप से उसे स्वीकार कर लिया इस तरह भगवान् ऋषभ ने कुमारिका अवस्था में रही हुई ही उस सुनन्दा के साथ अपना विवाह किया है अतः भगवान पर परस्त्री परिणय का दोषारोप नहीं आता है, शास्त्रों में ऐसा लिखा है कि भोगभूमियां जीवों की अकाल मृत्यु नहीं होतीहैं फिर उस दारक की अकाल में मृत्यु कैसे होगइ कही गइ है ? तो इस કરતા કોઈ એક તાલ વૃક્ષની નીચે જઈ પહોંચ્યા. ત્યાં કર્મચગથી તે તાલવૃક્ષ પરથી કાક તાલીય ન્યાયથી પડતા તેના ફળથી માથામાં આઘાત થવાથી તે દારક મરણ પામે. કન્યાના માતા-પિતાએ તે કન્યાનું પાલન પોષણ કર્યું અને તેને મેટી કરી તેનું નામ માતા પિતા એ સુનંદા રાખ્યું. કેટલાક દિવસો પછી સુનંદાના માતા પિતાનું અવસાન થઈ ગયું. સુનંદા ત્યાર બાદ એકલી રહી ગઈ. તે એકલી જ ઘરમાં રહેવા લાગી. ધીમે ધીમે તે વનમાં પણ આમ તેમ જવા આવવા લાગી. જ્યારે તે યુવતી થઈ તે તેને જંગલમાં એકલી ફરતી જોઈ તે યુગલિક જન નાભિરાય કુલકરની પાસે લઈ ગયા. નાભિકુલકરે તેની બધી હકીકત જાણી ને આ ઋષભકુમારની પત્ની થાય. આમ તેને સ્વીકાર કરી લીધું. આ રીતે ભગવાન રાષભે કુમારિકાવસ્થાવાળી તે સુનંદા સાથે પાણિગ્રહણ કર્યું છે. એથી ભગવાન પર પરસ્ત્રી પરિણયનનો દોષારોપણ યોગ્ય કહેવાય નહિ. શાસ્ત્રોમાં એવું વિધાન છે કે ભેગભૂમિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy