SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे वलिकादीनामसंख्यातसमयप्रमाणस्वरूपता घटते इति चेत् आह-यद्यपि समुदया दिधर्मों विमात्र स्निग्धरूक्ष पुद्गलादीनां भवति न तु कालस्येति सत्यं तथापि यं यं कालविशेष प्ररूपयितुं प्रज्ञापकपुरुषविशेषेण यावन्तो यावन्तः समया एक ज्ञानविषयी कृतास्ता वन्तस्ते समुदयसमितिसमागता उपचर्यन्ते, अत एवायमौपाधिकः काल इति न काचि दनुपपत्तिरिति । तथा 'संखिज्जाओ श्रावलियाओ उसासो' सख्येया आवलिका उच्छ्वास: संखिज्जाओ आवलियाओ नीसासो' संख्येया आवलिका निःश्वासः तत्र सख्येयत्वोपपत्तिश्चैवम् आवलिकानां पद पश्चाशदुत्तरशतद्वयेनैकः क्षुल्लकभवो भवति तानि शंका-असंख्यात समयों की समूह समिति से एक आवलिका निष्पन्न होती है ऐसा आप कह रहे हैं-सो यह बात हम को समझ में ही नहीं आती है क्यों कि जब तक पूर्वसमय का सद्भाव रहेगा-तब तक पर समय का उदय नहीं होगा और जब परसमय का सद्भाव हो जावेगा-तब पूर्व समय का विनाश हो जावेगा-तो फिर असंख्यात समयों की समुदायसमिति कैसे निष्पन्न हो सकेगी कि जिससे आवलिका बनाई जाती है ? उत्तर-शंका ठीक है क्योंकि समुदयादि रूप धर्म विमात्र स्निग्ध क्षगुणवाले पुद्गलो में होता है काल में नहीं होता क्योंकि वह अमूर्त है परन्तु फिर भी प्रज्ञापकपुरुष विशेष द्वारा जिस जिस काल विशेष की प्ररूपणा करने के लिये जितने जितने समय एक ज्ञान के विषयभूत किये गये होते हैं उतने उतने वे समय समुदयसमिति में आ गये हैं ऐसा उपचार से मान लिया जाता है, इसलिये काल को औपाधिक माना गया है वास्तविक नहीं अतः इस प्रकार की प्ररूपणा में कोई अनुपपत्ति नहीं है । संख्यात आवलिकाओं का एक उच्छ्वास होता है और संख्यात ही आवलिकाओं का एक निःश्वास होता है, संख्यात की उपपत्ति इस प्रकार से होती है-२५६ आवलिकार्मो का एक क्षुल्लकभव होता है कुछ अधिक १७ क्षुल्लकभवों શકાઅસંખ્યાત સમયની સમૂહ સમિતિથી એક આવલિકા નિષ્પન્ન થાય છે એવું તમે કહી રહ્યા છે. તે આ વાત સમજમાં આવતી નથી. કેમકે જ્યાં સુધી પૂર્વ સમયને સદૂભાવ રહેશે ત્યાં સુધી પ૨સમયને ઉદય થશે નહીં અને જ્યારે પરસમયને સદૂભાવ થઈ જશે ત્યારે પૂર્વ સમયને વિનાશ થઈ જશે, તો અસંખ્યાત સમયની સમુ દાય સમિતિ કેવી રીતે નિપન થઈ શકશે કે જેનાથી આવલિકા નિષ્પન્ન થાય છે. : ઉત્તર-શંકા બરાબર જ છે. કેમકે સમુદાયાદિ રૂપ ધર્મ વિમાત્રનિગ્ધ રૂક્ષગુણવાળા પુદગલો માં હોય છે કાળમાં થતું નથી. કેમકે તે અમૂર્ત છે. છતાં પ્રજ્ઞાપક પુરુષ વિશેષ વડે જે જે કાળ વિશેષની પ્રરૂપણ કરવા માટે જેટલા જેટલા સમયે એક જ્ઞાનના વિષયભૂત કરેલા હોય છે તે તેટલા તે સમયે સમુદાય સમિતિમાં આવી ગયા છે, આમ ઉપચારથી માની લેવામાં આવે છે. એથી જ કાળને ઔપાધિક માનવામાં આવેલો છે તે વાસ્તવિક નથી. એથી આ જાતની પ્રરૂપણમાં કેઈ પણ અનુપત્તિ નથી, સંખ્યાત આવલિકાઓને એક ઉચ્છવાસ હોય છે. અને સંખ્યાત આવલિકાઓને જ એક નિઃશ્વાસ પણ હોય છે. સંખ્યાત ઉપપત્તિ આ પ્રમાણે થાય છે. ૨૫૬ આવલિકને એક ક્ષુલ્લક ભવ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy