________________
(૨૬)
..
..
""
..
મહાશય લખે છે કે “પુરાવા સાથે ત્યાં જવાની સધળી તૈયારી કરેલી છતાં એક ખાનગી પત્ર સાધારણ વ્યક્તિથી જાહેરમાં આવી શકે છે. ત્યાં જવુ તે હિતાવહ ન જાયાથી તેના કારણેા સાથે સ્માચાર્યશ્રીને વિગતવાર ઉત્તર લખેલા છે.” તમારૂં આ લખાણ નાચવું નહિ એટલે આંગણું વાંકુ જેવુ' છે આચાય શ્રી મહારાજ ઉપર તમે!એ પત્રમાં જે બીના લખી છે તે ભીના અમારા નામે એક વધુ ડેડબિલ માં લખેલી નાતે સર્વથા મળતીજ છે એટલે આ લેખના ખંડનથી બીનાનું ખંડન થઇ જાય છે માટે એ વિષયમાં વિશેષ જેવું માં રહેતું નથી. ત ંત્રીજી ! મહારાજ સાહેબ તમારા જે કાગળા માલે તેનુ' ર૭૪ર તે। અમારા જેવા શ્રાવકાના હાથેજ થાય એટલે સહંજપણુ અમને કાંઇ જાણવા જેવી બીના હેાય તે જણાવ! કૃપા કરશે! એવી પ્રાર્થના કરવા સમય મળે ત્યારે આવી ચાલતી ચર્ચાના પ્રસ ગની વાતે ( તમે ખારી વાતે છપાવા છે તે વાતેા ) ના જાણનાર અમાને મહારાજશ્રી તે પત્રમાં લખેલી સામાન્ય બિના જાહેર કરે અને અમેા એ વાતને ભવિષ્યમાં લાભ થતા સમજી છપાવીએ એમાં તમારા જેવા છાપા ચલાવનાર તંત્રીને ભેાઇમાં આવવું હિતાવહ ન જાય આ વાતને યે। બુદ્ધિમાન માની શકો? અમેને આ તમારૂં લખાણ બિલકુલ યુક્તિ શૂન્ય ભાસે છે; કેમકે છાપામાં આવેલી ર૭૪ર પત્રની વાત જેની પાસે પુરતા પુરાવા હાય એને ઉત્તેજક છે પણ પ્રતિખ'ધક નથી ઢાં 1 જીડી ગુપ્ત ગાળા ચલાવનારનાં તા હાન્ત નરમ કરી નાખે એવી ખરી ! અને એજ કારણુ છે કે તમેા પુત્ર પ્રગટ થયાનુ ખાતું બહાનું કાઢે છે અને ડÀાઈમાં હાજર ન થવાના માટે “ એક વ્યક્તિના જીવનના કિટ્ટ પ્રસંગાની તપાસ શાસન હિત જળવાય તેમ શાંતિથી ગુપ્ત રીતે - કરવાને શુદ્ધ હેતુ જાળવી શકે તેવી સ્થિતીમાં તેઓશ્રી નથી ” એવુ` જે કાણુ પ્યું છે તેવી તમારા હૃદયની સ્થિતિ નથી. એટલે તે કૈવલ ધૃતતાનુ સૂચક છે આ વાતની પુષ્ટિમાં તા. ૨૧ મી સપ્ટેમ્બર સન ૧૯૧૯ ના
.
Jain Education International
For Private & Personal Use Only
પત્રમાં લખેલી ઉહાપોહ કરવા જેવાના ઉપર
www.jainelibrary.org