SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથ જયારે પહેલી નજરે જોવાયો ત્યારે ઘણી બધી અશુદ્ધિઓ મુદ્રિત પ્રતમાં જણાતા સંસ્કૃત ભાષાના વિશારદ ને અભ્યાસુ સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજીએ એનું સંશોધન હાથ ધર્યું. અનેક હસ્તલિખિત પ્રતો દ્વારા સૂમ-ઝીણવટભર્યા પ્રયાસપૂર્વક સંશોધિત થયેલ આ જ્ઞાનસાર-જ્ઞાનમંજરી પ્રકાશિત થઈ રહી છે.... પૂ.સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ.બા.મ.)ના શિષ્યા સા. શ્રી દિવ્યગુણાશ્રીજીના અથાગ પરિશ્રમ-શ્રુતભક્તિનું આ સુંદર પરિણામ છે... જ્ઞાનસારના માધ્યમે સાધનાધારામાં ઊંડાણ પામવા ઈચ્છતા સાધકોને વધુ ઉપયોગી આ પ્રકાશન આદરણીય બનશે... સાધ્વીજી મ.ની આ યાત્રા સાફલ્યતાપૂર્વક આગળ વધતી રહો... - પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ શ્રી કૈલાશનગર જે.મૂ.પૂ. જૈન સંઘે લીધેલ છે. તેઓશ્રીની શ્રુતભક્તિની અને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ... પ્રાંતે જ્ઞાનસાર/જ્ઞાનમંજરી વૃત્તિના આલંબને સહુ આત્મવૃત્તિને જ્ઞાનમય બનાવી જ્ઞાનગુણમાં મસ્ત બને... એ જ મંગલ કામના. વિજય ભચેરિટેબલ ટ્રસ્ટ ભીલડીયાજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002684
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
AuthorRamyarenu
PublisherKailashnagar Jain Sangh Surat
Publication Year2008
Total Pages506
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Spiritual
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy