SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શીષ નહોત્રા [૧૮ ખ. શ્રી જિન પં. પદ્મમેરૂમુનિ ૧ ૦૩ ૧૩ પં. સુમતિ સેનગણિ, ૧૪ વિવેકતિલકમુનિ, ૧૦૩ એમના શિષ્ય મતિવર્ધન–મેતિલક-દયાકળશ-અમરમાણિક્યના શિષ્ય કનકસોમે સ. ૧૬૩૮ વિજ્યાદશમીએ આષાઢભૂતિ ચઢાલિયું, સં. ૧૬૪૪ અમરસરમાં આદ્રકુમાર પાઈ, અને સં. ૧૬૪૯ મુલતાનમાં મંગલકળશ ચોપાઈ રચી, બીજા શિષ્ય સાધુનીતિગણિએ મેગલ સમ્રાટ અકબરની સભામાં તેની પાસેથી વાદીન્દ્રનું બિરૂદ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સં. ૧૬૧૭માં જિનચંદ્રસૂરિએ રચેલ પૌષધવિધિ વૃત્તિનું સંશોધન કર્યું હતું. અને સં. ૧૬૧૮માં સત્તરભેદી પૂજા ચી. સં. ૧૬૨૪માં આષાઢભૂતિ પ્રબન્ધ, ૧૬ કડીનું શત્રુંજય સ્તવન તથા ૪ કડીની પ્રાસ્તાવિક સ્તુતિ વગેરે રચેલ છે, - એમના શિષ્ય સં. ૧૬૧૯માં સંધપટ્ટક પર અવચૂરિ લખી (આ. ક. પાલી) સાધુસુંદરે જિનહિંસસૂરિ રાજયે (સં. ૧૬૭૦ ને ૧૬૭૪ ની વચ્ચે) શબ્દરત્નાકર (પ્ર, થા વિ, ગ્રં.) ઉકિતરત્નાકર ગ્રંથ (પી. ૩, ને. પ૭૮; પી. ૪ પૃ. ૧૪; . . ૧૦૩), સં. ૧૬૮૦માં ધાતુ પારાયણ પર ધાતુરત્નાકર તે પરોપજ્ઞ ટીકા નામે ક્રિયાકલ્પલતા સહિત (પા. ૫, ૧૫૬–૧૬૦) અને સ. ૧૬ ૮૩માં જેસલમેરૂ દુર્ગસ્થ પાર્શ્વનાથની સ્તુતિ (વિવેક. ઉદે) આ સાધુસુંદરના ત્રણ શિષ્યનો પરંપરા મળે છે. તે પૈકી પ્રથમ અને એ સાધુસુંદરના વિમળકીર્તિવિજયહર્ષના શિષ્ય નામે ધર્મવર્ષને (ધર્મસિંહે) ભક્તામર સ્તોત્રની પાદપૂતિરૂપ કાવ્ય અને રાસાદિ પુષ્કળ બનાવેલ છે. બીજા શિષ્ય મહિમસુંદર-નયમેરૂ લાવણ્યરત્નના શિષ્ય કુશલસાગરે (કેશવે) સં. ૧૭૪૫ વિજયાદશમી સેમવારે નવાનગરમાં ઉદયભાણું રાસ રચે. સં. ૧૭૩૨ માં કેશવબાવની રચી. ત્રીજા શિષ્ય હેમસૂરિજ્ઞાનમેરૂએ સ. ૧૬૭૪ આ સુદિ ૧૩ વિગયપુરીમાં ગુણકરંડ–ગુણુવલી રાસ રમે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy