SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાચાર્ય ] પ્રસ્તાવના ૪t હિલપત્તનમાં પાતશાહ પિરોજશાહિરા ઠકકુર બલિરાજની અભ્યઈનાથી સ. ૧૪૧૧ માં દીપત્સવી દિવસે એમણે ષડાવશ્યકવૃત્તિપર બાલાવબેધ–શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર વિવરણ રચ્યું હતું.૭૦ સં. ૧૩૮૯ માં જેઠ શુદિ ૬ ને દિવસે દેરાઉરપુરમાં શાહ હરપાલે શ્રી જિનપદ્મસૂરિને નંદિમહોત્સવ કર્યો હતો, તે પછી આઠમે વર્ષે આ આચાર્યો તેમને સૂરિમંત્ર પ્રદાન કર્યું હતું, અને શ્રી જિનલબ્ધિસૂરિર તેમજ શ્રી જિનચંદ્રસૂરિ૭૩ (૪થા)ને પણ એમણે સૂરિમંત્રથી નવાજ્યા હતા. શ્રાવકેએ ભક્તિભાવથી એમણે હરાવેલી ત્રિષષ્ટિ-વીરચરિત્ર અને ઓવનિયુક્તિવૃત્તિ (દ્રોણાચાર્યકૃત) ની પ્રત જેસલમેરના ભંડારમાં અદ્યાવધિ સચવાઈ રહેલી છે (જુઓ. જે. નં. ૧૮૧, ૩૨૮). વાસ. દાદાજી નામથી પ્રસિદ્ધ થયા. એમના ઉપદેશથી સં. ૧૩૮૯ માં નૈષધકાવ્યની તાડપત્રની પ્રત ખરીદાઈ (જ. ૧૨૪). અને સં. ૧૩૮૯ માં કલ્પચૂણિ (જે. ૨૯૭) તેમજ જંબુદીપ પ્રાપ્તિની વૃત્તિ લખાઈ (જે. નં. ૧૯૧). એમના શિષ્યોમાં જયધર્મ, લબ્લિનિધાન વિનયપ્રભઆદિ ઉપાધ્યાય જિનપદ્મસુરિએ મુખ્ય હતા. સં. ૧૩૮૧ માં જિનપ્રબોધસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી કે જે મૂર્તિ ઉદેપુર પાસે દેલવાડાના મંદિરમાં છે. જુઓ રત્નસાગર ભા, ૨ પૃ. ૧૧૮. ૭૦. આ બાલાવબોધિને અનુસરીને સં. ૧૫ર ૫ માં ખ. જિનભદ્રસૂરિ–રત્નમૂર્તિ શિષ્ય મેરૂસુન્દર ઉપાધ્યાયે માંડવગઢમાં પડાવશ્યક બાલાવબોધ ચો. - ૭૧. વંશ છાજહડ, જન્મ પંજાબમાં સં. ૧૭૮૨ માં, પાટણ પાસે સરસ્વતીતટ ઉપર સરસ્વતીનું વરદાન મેળવ્યું અને જો માવા હિતાનવીન કાવ્ય બનાવી ઉપદેશ દીધો. પછી બાલધવલ કુલ સરસ્વતી એવું બિરૂદ પામ્યા. અને સં ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ના દિવસે પાટણમાં સ્વર્ગે ગયા. એમના પ્રતિમા લેખ સં. ૧ ૯૧–જુઓ. ના. ૨.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy